શોધખોળ કરો

દેશના ક્યાં રાજ્યમાં વાયરલ ફિવરનો વધ્યો કેર, 15 બાળકોના મોતથી હડકંપ, જાણો કેટલા કેસ નોંધાયા

Viral Fever in Firozabad: ફિરોઝાબાદમાં વાયરલ ફીવરનો કેર યથાવત છે. અત્યાર સુધીંમાં આ ફીવરથી 15 બાળકોના મોત થઇ ગયા છે.

Viral Fever in Firozabad: ફિરોઝાબાદમાં વાયરલ ફીવરનો કેર યથાવત છે. અત્યાર સુધીંમાં આ ફીવરથી 15 બાળકોના મોત થઇ ગયા છે. પ્રશાસનો દાવો છે કે, તેની રોકથામ માટે સતત પ્રયાસ થઇ રહ્યાં છે.

ફિરોઝાબાદમાં વાયરલ ફિવરનો કેર યથાવત છે. સાત દિવસની અંદર વાયરલ ફિવરના(viral feaver) કારણે 15ના મોત થયા છે. તેમા બાળકો પણ સામેલ છે. તો જિલ્લા અધિકારી ચંદ્ર વિજયે સખત આદેશ આપ્યા છે કે. કોઇ ઝોલાછાપ ડોક્ટર પ્રેકટિસ કરશે તો તેની સામે કાર્યવાહી થશે. તેમજ જે ડોક્ટર ગાઇડ લાઇનનું પાલન નહીં કરે તો તેમની સામે પણ કડક કાર્યવાહી થશે.

ક્લિનિક સીઝ
ઝલેસર રોડ પર ઝલકારી નગરથી આગળ ડોક્ટર એવરન સિંહના ક્લિનિક પર દર્દીની ભીડ જોવા મળી. જ્યાં બિલકુલ કોવિડની ગાઇડલાઇનનું પાલન ન હતું થતું. આ ક્લિનિકની ફરિયાદ થતાં જિલ્લા અધિકારી ચંદ્ર વિજય સિંહના આદેશ અનુસાર એસી એમઓ ડોક્ટર એસએમ ગુપ્તાએ ક્લિનિક પર પહીંચીને ક્લિનિકને સીઝ કરી દીધી છે. ડોક્ટરને પણ કોવિડના નિયમનું ચુસ્તતાથી પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

ફિરોઝબાદમાં રોગચાળાના કારણે 15 બાળકોના મોત થઇ ગયા છે. આ ઘટનાના પગલે જિલ્લા અધિકારી ચંદ્ર વિજય સિંહે જાણકારી આપી છે કે, કોઇ પણ ડિગ્રીવિનાના અને ઝોલાછાપ ડોક્ટર જો ટ્રીટમેન્ટ આપશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અન્ય બીમારીની વચ્ચે કોવિડના સંક્રમણનો ખતરો પણ યથાવત છે. જેથી ક્લિનિકમાં ચુસ્તપણે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવાના આદેશ કરાયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ભારતમા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. એવામાં જે રીતે કેસો ફરી વધી રહ્યા છે તે આ ચેતવણીના સંકેત પણ આપી રહ્યા છે. કોરોના વાયરસના નવા કેસ ફરી 40 હજારને પાર જતા રહ્યા છે. તે સાથે જ એક્ટિવ કેસો પણ એટલી જ ઝડપથી વધવા લાગ્યા છે. જેને પગલે ત્રીજી લહેરની ચેતવણી સાચી ઠરી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,759 નવા કેસ નોંધાયા છે અને 31,374 લોકો સાજા થયા છે. જ્યારે 509 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના નવા 44658 કેસ સામે આવ્યા હતા. આ સાથે જ એક્ટિવ કેસો પણ વધીને 3.59 લાખને પાર પહોંચી ગયા છે. એટલુ જ નહીં આ સપ્તાહે એક્ટિવ કેસની ટકાવારી 1 ટકા હતી તે હવે વધીને 1.06 ટકાએ પહોંચી ગઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Embed widget