શોધખોળ કરો

Manish Sisodia Arrest: સિસોદિયાની ધરપકડ પર જાણો કેજરીવાલ, ગૌતમ ગંભીર સહિતના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા

Manish Sisodia Arrest: મનીષ સિસોદિયાની ધરપકડ પર સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બધા જોઈ રહ્યા છે.

Manish Sisodia Arrest: મનીષ સિસોદિયાની ધરપકડ પર સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બધા જોઈ રહ્યા છે. લોકો બધું સમજી રહ્યા છે. લોકો આનો જવાબ આપશે. 

 

AAP સાંસદ સંજય સિંહે કહ્યું

તો બીજી તરફ મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP સાંસદ સંજય સિંહે કહ્યું, 'દિલ્હીના લાખો બાળકોનું ભવિષ્ય બનાવ્યું છે. મોદીજી, ભગવાન પણ તમને માફ નહીં કરે.

 

ગૌતમ ગંભીરે સિસોદિયાની ધરપકડ પર ટોણો માર્યો

આ ઉપરાંત બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે સિસોદિયાની ધરપકડ પર ટોણો માર્યો હતો. ગંભીરે સીસોદિયાનું નામ લીધા વગર  ટ્વીટ કરતા લખ્યું કે, ગુનો કરીને ક્યાં જશો ગાલિબ, આ જમીન, આ આકાશ બધુ “AAP” નું જ છે.

 

તજિન્દર પાલ સિંહ બગ્ગાએ સીએમ કેજરીવાલ પર નિશાન સાધ્યું 

મનીષ સિસોદિયાની ધરપકડ પર ભાજપના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કહ્યું છે કે, "અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે જો મારા વ્યક્તિ પર કોઈ આરોપ હશે તો હું તેને તરત જ કાઢી મુકીશ. હવે જોઈએ કે કેજરીવાલ કોઈ પગલાં લે છે કે પછી તે પણ આ દારૂની દલાલીમાં ભાગીદાર છે. થોડા સમયમાં દારૂનો દારૂ, પાણીનું પાણી થઈ જશે.

મનીષ સિસોદિયા ધરપકડ પર બોલ્યા કપિલ મિશ્રા

ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરતા કહ્યું, દારુ કૌભાંડમા મનિષ સિસોદિયાની પણ ધરપકડ. દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય લાગી છે મનીષ સિસોદિયાને.  હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે, તેમાંથી બે જેલમાં ગયા છે, આગળનો નંબર કેજરીવાલનો છે.

મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP ધારાસભ્ય આતિશીની પહેલી પ્રતિક્રિયા

મનીષ સિસોદિયાની ધરપકડ પર AAP ધારાસભ્ય આતિશીએ કહ્યું, 'આજે CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. મનીષ સવારે સીબીઆઈ ઓફિસ જવાના હતા ત્યારે તેણે પોતે જ કહ્યું હતું કે આજે તેની ધરપકડ કરવામાં આવશે. કોણ છે મનીષ જેણે દિલ્હીની શાળાઓની કાયાપલટ કરી. સરકારી શાળાને સુધારવાનું કામ કર્યું. મનીષ સિસોદિયાએ સેંકડો ગરીબ બાળકોને IIT-JEEમાં મોકલ્યા છે. ભાજપ કહે છે કે તેણે 10 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે. ક્યાં છે આ હજારો કરોડો રૂપિયા. તેમની સામે ક્યાં અને શું મળી આવ્યું છે. એક વર્ષની તપાસ બાદ પણ કંઈ મળ્યું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget