શોધખોળ કરો

દિલ્હીઃ મનીષ સિસોદિયા વિરુદ્ધ વધુ એક માનહાનિનો કેસ, હવે આસામના મુખ્યમંત્રીએ કર્યો કેસ

મનીષ સિસોદિયા વિરુદ્ધ સિવિલ જજ કોર્ટમાં 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ વધુ એક માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ 30 જૂનના રોજ કામરૂપ (ગ્રામીણ)માં CJM કોર્ટ સમક્ષ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા સીએમ હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઇયા સરમાએ પણ મનીષ સિસોદિયા વિરુદ્ધ સિવિલ જજ કોર્ટમાં 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

શું છે કેસ?

વાસ્તવમાં, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાએ 4 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે જ્યારે ભારત 2020માં કોરોના મહામારી સામે લડી રહ્યો હતો ત્યારે આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ તેમની પત્ની અને પુત્રના ટ્રેડિંગ પાર્ટનર્સની કંપનીઓને PPE કિટ સપ્લાય કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. જો કે, આસામ સરકારે એવા આરોપોને નકારી કાઢ્યા છે કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનો પરિવાર કોરોના મહામારી દરમિયાન PPE કિટના સપ્લાયમાં કથિત ગેરરીતિમાં સામેલ હતો.

હિમંત બિસ્વા સરમાએ ચેતવણી આપી હતી

હાલમાં રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ આરોપો બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. શર્માએ ટ્વીટમાં કહ્યું હતું કે આસામ પાસે ભાગ્યે જ કોઈ PPE કિટ હતી. તેમણે કહ્યું, 'મારી પત્નીએ આગળ આવવાની હિંમત બતાવી અને સરકારને લગભગ 1500 કિટ દાનમાં આપી હતી. સરમાની પત્ની રિંકી સરમા જેસીબી ઈન્ડસ્ટ્રીઝમાં ભાગીદાર છે.

મનીષ સિસોદિયાએ શું આરોપ લગાવ્યા?

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાજી! અહીં તમારી પત્નીનો જેસીબી ઈન્ડસ્ટ્રીઝના નામે 5000 કિટ પ્રતિ કિટ 990 રૂપિયામાં ખરીદવાનો કોન્ટ્રાક્ટ છે. મને કહો કે આ કાગળ નકલી છે? આરોગ્ય મંત્રી તરીકે ટેન્ડર બહાર પાડ્યા વગર તમારી પત્નીની કંપની ખરીદવાનો ઓર્ડર આપવો શું ભ્રષ્ટાચાર નથી?

AAP નેતાએ કહ્યું કે સરમાએ "COVID-19 કટોકટીનો લાભ લેતા" તેમની પત્નીની કંપની અને પુત્રના વ્યવસાયિક ભાગીદારોને 990 રૂપિયાની PPE કીટ તાત્કાલિક સપ્લાય કરવાનો આદેશ આપ્યો. સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે સરમાની પત્નીની કંપની મેડિકલ ઈક્વિપમેન્ટનો બિઝનેસ પણ કરતી નથી. ન્યૂઝને ટાંકીને મનીષ સિસોદિયાને કહ્યું હતું કે જોકે મુખ્યમંત્રીની પત્નીની કંપનીનો કોન્ટ્રાક્ રદ કરવામાં આવ્યો હતો કારણ કે તેમની કંપની પીપીઇ કિટ સપ્લાટ કરી શકી નહોતી. તેમના પુત્રના બિઝનેસ પાર્ટનર્સની કંપનીને અન્ય સપ્લાય ઓર્ડર 1,680 રૂ.ના દરે આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
Embed widget