શોધખોળ કરો

ગુરમીત રામ રહીમને CBI કોર્ટે આજીવન કેદની સજા ફટકારી 

Ranjit Singh Murder Case: ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાકાંડમાં બાબા ગુરમીત રામ રહીમ અને ચાર અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

Ranjit Singh Murder Case: ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાકાંડમાં બાબા ગુરમીત રામ રહીમ અને ચાર અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પંચકુલાની સીબીઆઈ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.  19 વર્ષ બાદ સોમવારે રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. પંચકુલાની વિશેષ CBI કોર્ટે રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા માટે રામ રહીમ પહેલાથી જ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

ગુરમીત રામ રહીમને સજાની જાહેરાત પહેલા જ શહેરની સુરક્ષાને જોતા જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી હતી. પંચકુલાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મોહિત હાંડા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, રામ રહીમ સહિત દોષિતોને સજા આપવાની જાહેરાતને કારણે જિલ્લામાં જાનમાલનું નુકશાન થશે, જેના કારણે જિલ્લામાં કોઈ પણ પ્રકારનો તણાવ અને ખલેલ ન પહોંચે, શાંતિ ભંગ અને રમખાણોની આશંકાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ગુરમીત રામ રહીમને આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત કરી ન હતી. રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં પંચકુલાની CBIકોર્ટમાં ત્રણેય દોષિતોની દલીલો પૂરી થઈ ગઈ હતી.

12 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલની દલીલો પૂરી થઈ હતી. સાથે જ આજની કાર્યવાહી દરમિયાન જસબીર, સબદિલ અને અવતારની દલીલો પણ પૂર્ણ થઈ છે. જે બાદ CBIની વિશેષ કોર્ટે રણજિત હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. સજાની સાથે કોર્ટે ગુરમીત રામ રહીમને 31 લાખ રૂપિયાનો દંડ અને અન્ય 4 આરોપીઓને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Drone Attack: જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, પાકિસ્તાને 26 સ્થળો પર કર્યો ડ્રોન હુમલો
Pakistan Drone Attack: જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, પાકિસ્તાને 26 સ્થળો પર કર્યો ડ્રોન હુમલો
પાકિસ્તાને દિલ્હી પર છોડી ફતેહ-2 મિસાઇલ, ભારતે હવામાં જ હરિયાણાના સિરસામાં તોડી પાડી
પાકિસ્તાને દિલ્હી પર છોડી ફતેહ-2 મિસાઇલ, ભારતે હવામાં જ હરિયાણાના સિરસામાં તોડી પાડી
India Pakistan Attack News Live: પાકિસ્તાનના ત્રણ એરબેઝ પર ધડાકા, દિલ્હી પર હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ
India Pakistan Attack News Live: પાકિસ્તાનના ત્રણ એરબેઝ પર ધડાકા, દિલ્હી પર હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ
IMFએ પાકિસ્તાનને આપ્યું 1 બિલિયન ડૉલરનું બેલઆઉટ પેેકેજ, ભારતે નોંધાવ્યો વિરોધ
IMFએ પાકિસ્તાનને આપ્યું 1 બિલિયન ડૉલરનું બેલઆઉટ પેેકેજ, ભારતે નોંધાવ્યો વિરોધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : પિક્ચર અભી બાકી હૈ?Hun To Bolish: હું તો બોલીશ : પાકિસ્તાનના ગપગોળાIndia Pakistan News : રાજ્ય સરકાર કરી શકશે આપાત શક્તિઓનો ઉપયોગ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચારGujarat Govt Advisory : ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Drone Attack: જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, પાકિસ્તાને 26 સ્થળો પર કર્યો ડ્રોન હુમલો
Pakistan Drone Attack: જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, પાકિસ્તાને 26 સ્થળો પર કર્યો ડ્રોન હુમલો
પાકિસ્તાને દિલ્હી પર છોડી ફતેહ-2 મિસાઇલ, ભારતે હવામાં જ હરિયાણાના સિરસામાં તોડી પાડી
પાકિસ્તાને દિલ્હી પર છોડી ફતેહ-2 મિસાઇલ, ભારતે હવામાં જ હરિયાણાના સિરસામાં તોડી પાડી
India Pakistan Attack News Live: પાકિસ્તાનના ત્રણ એરબેઝ પર ધડાકા, દિલ્હી પર હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ
India Pakistan Attack News Live: પાકિસ્તાનના ત્રણ એરબેઝ પર ધડાકા, દિલ્હી પર હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ
IMFએ પાકિસ્તાનને આપ્યું 1 બિલિયન ડૉલરનું બેલઆઉટ પેેકેજ, ભારતે નોંધાવ્યો વિરોધ
IMFએ પાકિસ્તાનને આપ્યું 1 બિલિયન ડૉલરનું બેલઆઉટ પેેકેજ, ભારતે નોંધાવ્યો વિરોધ
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
Embed widget