શોધખોળ કરો

રાજીવ ગાંધીની સલાહ પર કલેક્ટરનું પદ છોડી કોગ્રેસમાં સામેલ થયા હતા અજિત જોગી

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું નિધન થયું છે. 74 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અજિત જોગીને કાર્ડિયક અરેસ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાયપુર: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું નિધન થયું છે. 74 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અજિત જોગીને કાર્ડિયક અરેસ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અજિત જોગી કલેક્ટરની નોકરી છોડી રાજકારણમાં આવ્યા હતા. ઈન્દોરના કલેક્ટર રહેતા તેમની પ્રશાસક છબીને જોતા રાજીવ ગાંધીએ તેમને રાજકારણમાં આવવા ઓફર કરી હતી. અજિત જોગી છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી હતા. વર્ષ 2000માં તેમણે છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અજિત જોગી મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયા બાદ તેઓ નવેમ્બર 2000થી નવેમ્બર 2003 સુધી પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. અજિત જોગીએ 2016માં કૉંગ્રેસ છોડી પોતાની પાર્ટી જનતા કૉંગ્રેસ છત્તીસગઢની સ્થાપના કરી હતી. અજિત જોગી બે વખત રાજ્યસભા સાંસદ, બે વખત લોકસભા સાંસદ અને એક વખત છત્તીસગઢના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 1986માં અજિત જોગીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ પર અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના સદસ્ય બની રાજકીય સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ કૉંગ્રેસે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા.
1987માં અજિત જોગીને જનરલ સેક્રેટરી, પ્રદેશ કૉંગ્રેસ કમિટી, મધ્યપ્રદેશના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને લોક ઉપક્રમોની સમિતિ,ઉદ્યોગ સમિતિ,રેલવે, અધ્યક્ષ, રાજ્ય અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ (મધ્યપ્રદેશ) સમિતીનો ભાગ બનાવવામાં આવ્યા હતા. 1989માં મણીપુર રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન જોગીને કૉંગ્રેસે કેંદ્રીય પર્યવેક્ષકનું કામ સોપ્યું હતું. જોગીએ મધ્યપ્રદેશના 1500 કિલોમીટરના જનજાતિવાળા વિસ્તારમાં કામ કરી તેમની વચ્ચે જનજાગૃતિ ફેલાવી અને તેમણે કૉંગ્રેસ પાર્ટીના સમર્થનમાં જોડ્યા હતા. 1995માં જોગીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ પાર્ટી માટે કેંદ્રીય પર્યવેક્ષકના રૂપમાં કામ કર્યું હતું. અજિત જોગીએ 1997થી 1999 સુધી મુખ્ય પ્રવક્તા, કૉંગ્રેસ સંસદીય દળની સાથે સાથે એઆઈસીસીના મુખ્ય પ્રવક્તાના રૂપમાં કામ કર્યું. 2004માં 14મી લોકસભામાં મહાસમુંદ છત્તીસગઢથી સાસંદ તરીકે ચૂંટાયા હતા. 2008માં છત્તીસગઢની વિધાનસભાના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. 2014માં મહાસમુંદ લોકસભા ચૂંટણીમાં પોતાની બેઠક બચાવવામાં અસફળ રહ્યા અને ભાજપના ચંદૂ લાલ સાહૂ સામે 133 મતોથી હાર મળી હતી. જૂન 2016માં અજિત જોગીએ છત્તીસગઢ જનતા કૉંગ્રેસ નામના રાજકીય સંગઠનની સ્થાપના કરી હતી. 2018માં અજિત જોગીએ જાહેરાત કરી હતી તેઓ રાજનંદગાંવ અને મારવાહી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે. તેનો મતલબ હતો તેઓ સીધા ડૉ રમન સિંહને પડકાર આપશે પરંતું તે મરવાહીથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી વિધાનસભાના સદસ્ય બન્યા. 9મે બપોરે 12.10 વાગ્યે હાર્ટ અટેક આવ્યા બાદ તેમને રાયપુરની નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 29 મે 20 દિવસ બાદ બપોરે 3.30 વાગ્યે તેમનું નિધન થયું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG બુકિંગને લઇ આવ્યો નવો નિયમ, જાણો મહિનામાં કેટલા ગેસ સિલિન્ડર કરાવી શકશો બુક ?
LPG બુકિંગને લઇ આવ્યો નવો નિયમ, જાણો મહિનામાં કેટલા ગેસ સિલિન્ડર કરાવી શકશો બુક ?
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Embed widget