શોધખોળ કરો

અરુણાચલપ્રદેશઃ ચીની સેનાએ અપહરણ કરેલા પાંચ ભારતીયોને મુક્ત કર્યા, 14 દિવસ ક્વોરેન્ટાઇન કરાયા

અરુણાચલપ્રદેશમાંથી ગુમ થયેલા પાંચ યુવકોને આજે ચીનના સૈન્યએ ભારતીય સૈન્યને સોંપ્યા હતા

અરુણાચલપ્રદેશઃ રાજ્યના જંગલમાંથી ગુમ થયેલા પાંચ યુવકોને આજે ચીનના સૈન્યએ ભારતીય સૈન્યને સોંપ્યા હતા. અરુણાચલપ્રદેશના કિબિથૂ બીપીએમ હટ પર ચીની સૈન્યએ આ પાંચ યુવકોને ભારતીય સૈન્યને સોંપ્યા હતા. ભારત પાછા ફરવા પર પાંચેય યુવકોને 14 દિવસ ક્વોરેન્ટાઇન કરાયા હતા. આ પાંચેય યુવક એક સપ્તાહ અગાઉ અરુણાચલપ્રદેશના જંગલોમાં શિકાર કરતા સમયે ચીનની સરહદમાં ભૂલથી દાખલ થઇ ગયા હતા.
સંરક્ષણ મંત્રાલયના તેજપુર (આસામ) સ્થિત પ્રવક્તા કર્નલ હર્ષવર્ધને કહ્યું કે, શનિવારે સવારે સાડા નવ વાગ્યે આ પાંચ યુવકોને ભારતીય સૈન્યને સોંપાયા હતા. કોરોના પ્રોટોકોલ અનુસાર આ પાંચ યુવકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરાયા છે. બાદમાં તેમના પરિવારોને સોંપવામાં આવશે. કર્નલ હર્ષવર્ધને કહ્યું કે, અરુણાચલ પ્રદેશના જંગલોમાં યુવકો અનેકવાર શિકાર કરવા અથવા તો જડીબૂટ્ટી શોધવા માટે અનેક દિવસો માટે નીકળી જાય છે. પણ ઘણીવાર તો આ લોકો ચીનના સરહદમાં ઘૂસી જાય છે કારણ કે ભારત ચીન સરહદ પર કોઇ પ્રકારના તાર લગાવ્યા નથી. નોંધનીય છે કે છેલ્લા સપ્તાહમાં આ પાંચ યુવકો અરુણાચલ પ્રદેશના અપર-સુબાનસરી જિલ્લાના જંગલોમાંથી ગુમ થયા હતા. પરિવારજનોએ ચીની સૈન્ય પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક નેતાઓએ સૈન્ય અને સરકાર પાસે યુવકોને પાછા લાવવા માટે મદદ માંગી હતી. બાદમાં આઠ સપ્ટેમ્બરે ભારતીય સૈન્યએ ચીનના સૈન્ય સાથે હોટલાઇન પર સંપર્ક કર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
Embed widget