શોધખોળ કરો

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પાસે માગ્યા હતા 50 કરોડ રુપિયા! વિધાનસભામાં CMના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો

Eknath Shinde On Uddhav Thackeray: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે (4 ઓગસ્ટ) વિધાનસભામાં વિપક્ષના પ્રસ્તાવનો જવાબ આપતી વખતે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિશે મોટો ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી હતી.

Eknath Shinde On Uddhav Thackeray: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે (4 ઓગસ્ટ) વિધાનસભામાં વિપક્ષના પ્રસ્તાવનો જવાબ આપતી વખતે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિશે મોટો ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી હતી. શિંદેએ દાવો કર્યો કો, પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તરફથી એસબીઆઈની મુખ્ય શાખામાં હાજર શિવસેનાના એકાઉન્ટમાં 50 કરોડની રકમને તેમની પાર્ટી યૂબીટીમાં ટ્રાન્સફર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ શિંદએ પાર્ટી ફંડની રકમ શિવસેના યૂબિટીને ટ્રાન્સફરક કરવાનો પત્ર એસબીઆઈને આપી દીધો.

 

શું છે સમગ્ર મામલો
24 જુલાઈના રોજ, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ મુંબઈમાં એસબીઆઈની મુખ્ય શાખાને પત્ર લખીને શિવસેનાના બેંક ખાતામાં 50 કરોડ રૂપિયા શિવસેના યુવીટીના નવા ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. વાસ્તવમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ શિવસેના પાર્ટી અને પાર્ટીના ચિહ્ન પર એકનાથ શિંદેનો અધિકાર છે.

શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી કેટલાક કાગળો માંગ્યા હતા

જો કે, ઉદ્ધવ ઠાકરેના પક્ષ તરફથી SBIને પત્ર મળ્યા બાદ, બેંકે એકનાથ શિંદેના જૂથ પાસેથી કાગળો માંગ્યા હતા. આ પછી, શિંદે જૂથે પક્ષના ખાતામાં હસ્તાક્ષર બદલી નાખ્યા હતા. આવકવેરા અને કેટલાક કાયદાકીય કામ એજ મહિનામાં પૂર્ણ કરવાના હતા. આ કારણોસર, શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી કેટલાક કાગળો માંગ્યા હતા, પરંતુ તે યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ન હતા. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એસબીઆઈને મોકલવામાં આવેલા પત્ર પછી, એકનાથ શિંદેએ પાર્ટી એકાઉન્ટમાં રાખવામાં આવેલા 50 કરોડ રૂપિયા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને ટ્રાન્સફર કરવા લેટર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય શાખાને આપવામાં આવ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેનો જવાબ
એકનાથ શિંદે અને શિવસેનાના 40 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેનો પક્ષ છોડવાનો નિર્ણય લીધો ત્યારથી, શિંદે અને તેમના સાથીદારો પર ઠાકરે જૂથ દ્વારા '50 ખોખે એકદમ ઓકે' નો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના આ આરોપોનો જવાબ આપતા શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ગૃહની અંદર કાગળ બતાવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ વતી SBI ખાતામાં રાખવામાં આવેલા 50 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget