શોધખોળ કરો

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પાસે માગ્યા હતા 50 કરોડ રુપિયા! વિધાનસભામાં CMના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો

Eknath Shinde On Uddhav Thackeray: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે (4 ઓગસ્ટ) વિધાનસભામાં વિપક્ષના પ્રસ્તાવનો જવાબ આપતી વખતે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિશે મોટો ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી હતી.

Eknath Shinde On Uddhav Thackeray: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે (4 ઓગસ્ટ) વિધાનસભામાં વિપક્ષના પ્રસ્તાવનો જવાબ આપતી વખતે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિશે મોટો ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી હતી. શિંદેએ દાવો કર્યો કો, પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તરફથી એસબીઆઈની મુખ્ય શાખામાં હાજર શિવસેનાના એકાઉન્ટમાં 50 કરોડની રકમને તેમની પાર્ટી યૂબીટીમાં ટ્રાન્સફર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ શિંદએ પાર્ટી ફંડની રકમ શિવસેના યૂબિટીને ટ્રાન્સફરક કરવાનો પત્ર એસબીઆઈને આપી દીધો.

 

શું છે સમગ્ર મામલો
24 જુલાઈના રોજ, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ મુંબઈમાં એસબીઆઈની મુખ્ય શાખાને પત્ર લખીને શિવસેનાના બેંક ખાતામાં 50 કરોડ રૂપિયા શિવસેના યુવીટીના નવા ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. વાસ્તવમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ શિવસેના પાર્ટી અને પાર્ટીના ચિહ્ન પર એકનાથ શિંદેનો અધિકાર છે.

શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી કેટલાક કાગળો માંગ્યા હતા

જો કે, ઉદ્ધવ ઠાકરેના પક્ષ તરફથી SBIને પત્ર મળ્યા બાદ, બેંકે એકનાથ શિંદેના જૂથ પાસેથી કાગળો માંગ્યા હતા. આ પછી, શિંદે જૂથે પક્ષના ખાતામાં હસ્તાક્ષર બદલી નાખ્યા હતા. આવકવેરા અને કેટલાક કાયદાકીય કામ એજ મહિનામાં પૂર્ણ કરવાના હતા. આ કારણોસર, શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી કેટલાક કાગળો માંગ્યા હતા, પરંતુ તે યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ન હતા. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એસબીઆઈને મોકલવામાં આવેલા પત્ર પછી, એકનાથ શિંદેએ પાર્ટી એકાઉન્ટમાં રાખવામાં આવેલા 50 કરોડ રૂપિયા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને ટ્રાન્સફર કરવા લેટર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય શાખાને આપવામાં આવ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેનો જવાબ
એકનાથ શિંદે અને શિવસેનાના 40 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેનો પક્ષ છોડવાનો નિર્ણય લીધો ત્યારથી, શિંદે અને તેમના સાથીદારો પર ઠાકરે જૂથ દ્વારા '50 ખોખે એકદમ ઓકે' નો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના આ આરોપોનો જવાબ આપતા શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ગૃહની અંદર કાગળ બતાવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ વતી SBI ખાતામાં રાખવામાં આવેલા 50 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Friedrich Merz: અમદાવાદ પહોંચ્યા જર્મનીના ચાન્સેલર, વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
Friedrich Merz: અમદાવાદ પહોંચ્યા જર્મનીના ચાન્સેલર, વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
DC vs GG: WPLમાં નંદિની શર્માની હેટ્રિક, આ સિદ્ધિ હાંસલ કરનારી બની પ્રથમ ખેલાડી
DC vs GG: WPLમાં નંદિની શર્માની હેટ્રિક, આ સિદ્ધિ હાંસલ કરનારી બની પ્રથમ ખેલાડી

વિડિઓઝ

Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'
Hun To Bolish : હું તો બોલીશ : સુધારાના માર્ગે સમાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ કબૂતર ફેફસાં ફાડશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ગામડામાં ઓવરલોડ ટ્રક, શહેરમાં ડમ્પરોનો આતંક!
PM Modi : ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં સૌરાષ્ટ્રની ભૂમિકા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Friedrich Merz: અમદાવાદ પહોંચ્યા જર્મનીના ચાન્સેલર, વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
Friedrich Merz: અમદાવાદ પહોંચ્યા જર્મનીના ચાન્સેલર, વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
DC vs GG: WPLમાં નંદિની શર્માની હેટ્રિક, આ સિદ્ધિ હાંસલ કરનારી બની પ્રથમ ખેલાડી
DC vs GG: WPLમાં નંદિની શર્માની હેટ્રિક, આ સિદ્ધિ હાંસલ કરનારી બની પ્રથમ ખેલાડી
Virat vs Rohit: રોહિત અને વિરાટ બન્નેમાંથી કોણ છે વનડે ક્રિકેટમાં રન મશીન? જાણો હેડ-ટુ-હેડ રેકોર્ડ્સ
Virat vs Rohit: રોહિત અને વિરાટ બન્નેમાંથી કોણ છે વનડે ક્રિકેટમાં રન મશીન? જાણો હેડ-ટુ-હેડ રેકોર્ડ્સ
Makar Sankranti 2026: આ 12 રાશિઓ પર મોટા ફેરફારો!, જાણો તમારા જીવન પર શું થશે અસર?
Makar Sankranti 2026: આ 12 રાશિઓ પર મોટા ફેરફારો!, જાણો તમારા જીવન પર શું થશે અસર?
IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત
IND vs NZ: ભારતે 2026 ની પહેલી મેચ જીતી! વિરાટ સદી ચૂક્યો પણ રચ્યો ઈતિહાસ, કીવી ટીમ 4 વિકેટે પરાસ્ત
Iran Protest: ઈરાનમાં વિરોધ પ્રદર્શન બન્યું હિંસક, 500થી વધુ પ્રદર્શનકારીઓના મોતનો દાવો
Iran Protest: ઈરાનમાં વિરોધ પ્રદર્શન બન્યું હિંસક, 500થી વધુ પ્રદર્શનકારીઓના મોતનો દાવો
Embed widget