શોધખોળ કરો

Bihar Politics: 'બિહારમાં ખેલા હૌબે' - સવારે રાજીનામા બાદ સાંજે ફરીથી રાજ્યના CM બન્યા નીતિશ, NDA ગઠબંધનથી બની સરકાર

બિહારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલતા રાજકીય નાટકનો અંત આવ્યો છે, આજે સવારે નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ

Nitish Kumar: બિહારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલતા રાજકીય નાટકનો અંત આવ્યો છે, આજે સવારે નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ, અને હવે સાંજે ફરીથી નીતિશ કુમાર રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે. આજે સાંજે પાંચ વાગે જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે એનડીએસ ગઠબંધન સાથે મળીને ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવી લીધી છે. નીતિશ કુમારે આજે બિહારના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરી હતી, આ સાથે જ નીતિશ બિહારના નવમી વાર મુખ્યમંત્રી બન્યા છે. 

નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારમાં ભલે નવી સરકાર બનવા જઈ રહી હોય, પરંતુ જેડીયુ ચીફ જ મુખ્યમંત્રી પદ પર રહેશે. નીતિશ કુમારે રવિવારે (28 જાન્યુઆરી) સાંજે નવમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા છે. ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

-

આજે સવારે મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. નીતિશ કુમારે આ દરમિયાન કહ્યું કે હવે મહાગઠબંધન સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. તેમણે કહ્યું કે આરજેડી દરેક કામનો શ્રેય લે છે. તેઓ સરકારી નોકરીઓ આપવામાં તેમના નામ જ લેતા હતા.

પ્રશાંત કિશોરે નીતિશ કુમારની પલટી મારવા પર પ્રતિક્રિયા આપી - 
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર અને જેડીયુ-ભાજપ ગઠબંધનના સીએમ પદ પરથી નીતિશ કુમારના રાજીનામા પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે નીતિશ કુમાર ગમે ત્યારે પક્ષ બદલી શકે છે. તે તેમનો એક ભાગ બની ગયો છે. તે રાજકારણમાં સૌથી મોટા પલટીમાર છે. પરંતુ આનાથી એ પણ સાબિત થઈ ગયું છે કે માત્ર નીતીશ કુમાર જ નહીં, પરંતુ ભાજપ અને અન્ય દરેક નેતા પણ પલ્ટીમાર જ છે. જે ભાજપના સભ્યો અગાઉ આક્ષેપો કરતા હતા તેઓ આજે અનેક મુદ્દાઓ પર તેમનું સ્વાગત કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથનGujarat Congress: પ્રદેશ કોંગ્રેસ સામે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા કોંગ્રેસના જ નેતાની માગથી ખળભળાટ!Patan Video | કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ રિલ બનાવી સો. મીડિયામાં કરી વાયરલSwaminarayan Sadhu Video Viral: આ લંપટ સાધુઓ નહીં સુધરે! વધુ એક સ્વામીના વાયરલ વીડિયોથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Embed widget