શોધખોળ કરો

દેશના આ મોટા શહેરમાં 31 ડિસેમ્બરે રાત્રે 11.30 પછી નહીં કરી શકાય પાર્ટી, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 26,382 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 387 લોકોના મોત થયા છે.

મુંબઈઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન બીએમસી દ્વારા નવા વર્ષે 11.30 બાદ હોટલ, પબ, રેસ્ટોરન્ટ, બારમાં પાર્ટી નહીં કરવા દેવાનો ઓર્ડર જાહેર કરાયો છે. આ ઉપરાંત બીએમસીએ હોટલ અને રેસ્ટોરન્ટને સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય તે માટે માત્ર 33 ટકા ક્ષમતા સાથે હોટલ-રેસ્ટોરન્ટ્સનું સંચાલન કરવા જણાવ્યું છે. બીએમસીની તપાસમાં ઘણી રેસ્ટોરન્ટ 11.30 પછી પણ ચાલુ હોવાનું જણાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં જાહેર સ્થળો, રેસ્ટોરન્ટ અને નાઇટ ક્લબમાં નવા વર્ષના સેલિબ્રેશન માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થતાં હોય છે. બીએમસીએ હોટલ અને રેસ્ટોરન્ટને સવારે 7 થી બપોરે 10 સુધી કાર્યરત રાખવાની મંજૂરી આપી હતી. મહારાષ્ટ્ર સરકારે 7 ઓક્ટોબરે બાર અને રેસ્ટોરન્ટ ખોલવા 7 ઓક્ટોબરે ગાઇડલાઇન બહાર પાડી હતી. મહારાષ્ટ્રમાં હાલ કોરનાના એક્ટિવ કેસની સંખ્યા 72,458 છે. જ્યારે 17,66,010 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 48339 થયો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 26,382 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 387 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 99,32,548 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1,44,096 પર પહોંચ્યો છે.  દેશમાં 94,56,449 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget