શોધખોળ કરો

મુંબઇમાં કોરોનાના દર્દીઓ માટે બન્યો આશ્રમ, સારવારની સાથે સાથે કરાવાય છે યોગ અને ધ્યાન

મુંબઇમાં કોરોના દર્દીઓ માટે આશ્રમ બનાવવામાં આવ્યો છે, જેમાં માત્ર દર્દીઓનો ઇલાજ જ નહીં પણ પરંતુ સાથે સાથે ધર્મ ચિંતન અને આત્મશાંતિની પ્રક્રિયા પણ ચાલી રહી છે

મુંબઇઃ મુંબઇમાં કોરોના વાયરસનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે, દર્દીઓના સારવાર માટે અસ્થાઇ હૉસ્પીટલો અને ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવામાં આવી રહ્યાં છે. મુંબઇમાં હવે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે એકદમ રોચક છે. મુંબઇમાં કોરોના દર્દીઓ માટે આશ્રમ બનાવવામાં આવ્યો છે. મુંબઇમાં કોરોના દર્દીઓ માટે આશ્રમ બનાવવામાં આવ્યો છે, જેમાં માત્ર દર્દીઓનો ઇલાજ જ નહીં પણ પરંતુ સાથે સાથે ધર્મ ચિંતન અને આત્મશાંતિની પ્રક્રિયા પણ ચાલી રહી છે. મુંબઇ દરિયા કિનારે આવેલુ શહેર છે, જ્યાં વર્ષોથી સમુદ્રના માધ્યમથી વ્યવસાય થઇ રહ્યો છે. સામરિક રીતે પણ સમુદ્રે મહત્વપૂર્ણ છે. એટલે નેવી અને પોર્ટ ટ્રસ્ટ બહુજ પહેલાથી અહીં એક્ટિવ છે. મુંબઇ પોર્ટ ટ્રસ્ટનની એક હૉસ્પીટલ છે. જ્યાં સંસ્થા સાથે જોડાયેલા લોકોનો ઇલાજ થાય છે. મુંબઇમાં કોરોનાના દર્દીઓ માટે બન્યો આશ્રમ, સારવારની સાથે સાથે કરાવાય છે યોગ અને ધ્યાન કોરોના બાદ મુંબઇ પોર્ટ ટ્રસ્ટની હૉસ્પીટલામાં પણ કોરોનાનો ઇલાજ શરૂ થયો છે. સ્થિતિ જ્યારે બગડવા લાગી તો પોર્ટ ટ્રસ્ટે નક્કી કર્યુ કે એકબીજી ઇમારતમાં નવુ સેન્ટર બનાવીશુ અને નક્કી થયુ કે આશ્રમ બનશે. એવો આશ્રમ બનશે જ્યા માત્ર કોરોનાથી ઇલાજની મેડિકલ સુવિધાઓ જ નહીં હોય, પણ બિમારીના આ સમયમાં દર્દીઓની ઇમ્યૂનિટી, આત્મબળ, આત્મશક્તિ અને સ્વાસ્થ્યને સુધારવાના બીજા ઉપચારો પણ કરવામાં આવશે. મુંબઇમાં કોરોનાના દર્દીઓ માટે બન્યો આશ્રમ, સારવારની સાથે સાથે કરાવાય છે યોગ અને ધ્યાન આ આશ્રમમાં કોરોનાના દર્દીઓને ઇલાજની સાથે સાથે યોગા અને ધ્યાન જેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. આ આશ્રમમાં પ્રવેશની શરત એ છે કે દર્દી એસિમ્ટૉમેટિક હોવા જોઇએ. ઉંમર 50 વર્ષથી ઓછી હોવી જોઇએ, તમામ તપાસ કરાવેલી હોવી જોઇએ અને સાથે સાથે અન્ય હૉસ્પીટલમાં બે દિવસ એડમિટ રહી ચૂક્યુ હોય.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
Embed widget