શોધખોળ કરો

ભારતમાં 75 ટકા લોકોને રસી લેવા શું કરવું તેની જ ખબર નથી, જાણો ક્યાં રાજ્યોમાં છે સૌથી ખરાબ હાલત ?

કેરળમાં 43 ટકા અને મહારાષ્ટ્રમાં 37 ટકા લોકોને જ રસીકરણ પ્રોસેસ કઈ રીત કરવું તેની ખબર હતી. જ્યારે ગુજરાતમાં માત્ર 20 ટકા લોકોને જ એપ દ્વારા નોંધણી કરાવવાની ખબર હતી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને (Coronavirus) નાથવા હાલ રસીકરણ (Vaccination) અભિયાન ચાલી રહ્યું છે. કોરોના રસીકરણ શરૂ થયું ત્યારથી લઈ અત્યાર સુધી ભાવમાં તફાવત, ઓછો પુરવઠો, રસીના બે ડોઝ વચ્ચે અંતરના સમયગાળામાં ફેરફારને લઈ મોદી સરકારની (Modi Government) અનેક ટિકા થઈ છે. ધ પ્રિન્ટના અહેવાલ મુજબ ભારતના 75 ટકા લોકોને રસીકરણ કઈ રીતે કરાવવું તેની ખબર નથી. જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન મોખરે છે.

ધ પ્રિન્ટ દ્વારા બિહાર, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના 246 જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓ હતી. 66 ટકા યુવાનો 40 વર્ષથી ઓછી વયના હતા. 24 ટકા આધેડ અને 9 ટકા સિનિયર સિટીઝન હતા.

કેરળમાં 43 ટકા અને મહારાષ્ટ્રમાં 37 ટકા લોકોને જ રસીકરણ પ્રોસેસ કઈ રીત કરવું તેની ખબર હતી. જ્યારે ગુજરાતમાં માત્ર 20 ટકા લોકોને જ એપ દ્વારા નોંધણી કરાવવાની ખબર હતી. ગુજરાતમાં 29 ટકા લોકોને કઈ રીતે નોંધણી કરાવવી તેની ખબર નહોતી. જ્યારે 19 ટકાએ સ્થાનિક નેતાથી મદદ લીધી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં 31 ટકા લોકોએ રસકારી અધિકરીએ રસીકરણ માટે તેમના વિસ્તારની મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું.

18 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 58 લાખ 9 હજાર 302 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં

  • કુલ કેસ-  બે કરોડ 54 લાખ 96 હજાર 330
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
  • કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
  • કુલ મોત - 2 લાખ 83 હજાર 248

દેશમાં એક  જ દિવસમાં કોરોનાથી 4529 મોત, ઘટતાં કેસની વચ્ચે મોતની વધતી સંખ્યાથી લોકોમાં ફફડાટ

Cyclone Tauktae : અમરેલીમાં વાવાઝોડાએ મચાવ્યો તહેલકો, અનેક લોકો થયા બેઘર, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget