શોધખોળ કરો

Coronavirus: અમેરિકાના પ્રોફેસરનો દાવો- ભારતમાં આવી જ રીતે વાયરસ ફેલાશે તો જુલાઈમાં હશે અંદાજે 5 લાખ કેસ

જો આ રીતે કેસ વધતા રહેશે તો 26મેથી 1 જુલાઈની વચ્ચે એટલે કે 36 દિવસમાં અંદાજે 2,32,200 નવા કોરોનાના કેસ સામે આવી શકે છે.

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી વધી રહેલ કોરોનાના કેસની વચ્ચે અમેરિકાના પ્રોફેસર અને રિસર્ચર ભ્રમર મુખર્જીએ મોટો અંદાજ લગાવ્યો છે. આ અંદાજ ચોંકાવનારો પણ છે અને ડરામણો પણ છે. અંદાજ છે કે, જુલાઈમાં ભારતમાં કોરોનાના કેસ 5 લાખને પાર થઈશકેછે. ભ્રમર મુખર્જીએ ભારતમાં લોકડાઉન અને કોરોના નિયંત્રણ પર આધારિત 43 પાનાના રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં ભારતમાં કોરોનાને લઈને આંકલન કરવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિ અનુસાર જુલાઈની શરૂઆત સુધી ભારતમાં કોરોનાના 5 લાખ કેસ સામે આવી શકે છે. 20થી 25 મે સુધીના આંકડા જાણો ભ્રમર મુખર્જીએ આ આંકલનને સમજાવવા માટે છેલ્લા 5 દિવસ એટલે કે 20થી 25 મે સુધીના કોરોનાના નવા કેસ સાથે જોડાયેલ આંકડા જાણવા ખૂબ જ જરૂરી છે.
  • 20 મેના રોજ 5611 નવા કોરોનાના કેસ સામે આવ્યા.
  • 21મેના રોજ 5609, 22 મેના રોજ 6088
  • 23મેના રોજ 6654 કેસ
  • 24મેના રોજ 6767 કેસ
  • અને 25 મેના રોજ કોરોનાના 6977 નવા કેસ સામે આવ્યા.
એટલે કે 20થી 25 મેની વચ્ચે દરરોજ સરેરાશ 6200 નવા કેસ સામે આવ્યા છે. જો આ રીતે કેસ વધતા રહેશે તો 26મેથી 1 જુલાઈની વચ્ચે એટલે કે 36 દિવસમાં અંદાજે 2,32,200 નવા કોરોનાના કેસ સામે આવી શકે છે. જો 25 સુધી કોરોનાના કુલ કેસને જોડવામાં આવે તો 1 જુલાઈ સુધી કોરોનાના દર્દીની સંખ્યા 3,62,045 પર પહોંચી જશે. 26 મેથી દરરોજ કોરોનાના સરેરાશ 10 હજાર કેસ આવવાનો અંદાજ 26 મેથી દરરોજ કોરોનાના સરેરાશ 10,032 કેસ સામે આવશે. એટલે કે 1 જુલાઈ સુધી કુલ કોરોના દર્દીની સંખ્યા અંદાજે 5 લાખ પહોંચી જશે. સ્થિતિ વધારે ખરાબ થશે તો ભારતમાં વધુમાં વધુ 21 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે . ભ્રમર મુખર્ચીના રીપોર્ટમાં જરૂરી વાત એ છે કે તેને 14 એપ્રિલ સુધીના આંકડાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં લોકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન ભ્રમર મુખર્જીના રીપોર્ટનું રિવીઝન ચાલી રહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Embed widget