શોધખોળ કરો

મુંબઈનો આ વિસ્તાર બની રહ્યો છે દેશમાં કોરોનાનું નવું હોટસ્પોટ, જાણો વિગતે

થાણેમાં કોરોના સંક્રમણના ખતરાને જોતાં 19 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જરૂરી વસ્તુઓને બાદ કરતાં તમામ ચીજો માટે લોકલાઉડ લાગુ કરી દેવામાં આવ્યું છે.

મુંબઈઃ દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ભારતમાં કોરોના સંક્રમણના લિસ્ટમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન મુંબઈનો થાણે જિલ્લો નવો હોટસ્પોટ બનતો નજરે પડી રહ્યો છે.  રિપોર્ટ પ્રમાણે થાણેમાં દરરોજના 2000થી વધારે કેસ સામે આવી રહ્યા છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે થાણે જિલ્લાએ ચેન્નાઈને પણ પાછળ રાખી દીધો છે. અહીંયા દર 18 દિવસે કોરોના દર્દીની સંખ્યા બમણી થઈ રહી છે. થાણેમાં અત્યાર સુધીમાં 57,000થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. જે બાદ સરકારી સ્તર પર તેને રોકવાની રણનીતિ બનાવામાં આવી છે. થાણેમાં કોરોના સંક્રમણના ખતરાને જોતાં 19 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા પણ ત્યાં લોકડાઉન લાગુ હતું પરંતુ હવે ત્યાં વધારે કડકાઈ દાખવવામાં આવી રહી છે. જરૂરી વસ્તુઓને બાદ કરતાં તમામ ચીજો માટે લોકલાઉડ લાગુ કરી દેવામાં આવ્યું છે. થાણે જિલ્લો મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. શિવસેનાના અગ્રણી નેતા અને મંત્રી એકનાથ શિંદે આ વિસ્તારમાંથી આવે છે. આ ઉપરાંત અહીંયાની મોટાભાગની નગર પાલિકા પર શિવસેનાનો કબજો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,60,924 પર પહોંચી છે. 10,482 લોકોના મોત થયા છે અને 1,44,507 લોકો સાજા થઈ ગયા છે. હાલ રાજ્યમાં 1,05,935 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget