શોધખોળ કરો

ઓડિશા HCનો આદેશ- કોરોના ટેસ્ટ વગર મજૂરોની નો એન્ટ્રી, તમામ શ્રમિક એક્સપ્રેસ ટ્રેન રદ્દ

ઓડિશામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 219 થઈ ગઈ છે. જ્યારે કોરોના મહામારીથી 2 લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ ઓડિશા હાઈકોર્ટે કોરના ટેસ્ટ કરાવ્યા વગર આવી રહેલ મજૂરોની રાજ્યમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાઈકોર્ટના નિર્ણય બાદ ગુજરાતથી ઓડિશા જનારી તમામ શ્રમિક એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ઓડિશા હાઈકોર્ટે નવીન પટનાયકની સરકારને એ સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે કે માત્ર એવા જ પ્રવાસી જેના કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ છે એને જ ઓડિશામાં પરત ફરવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નારાયણ ચંદ્ર જેના દ્વારા દાખલ કરવમાં આવેલ જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં માગ કરવામાં આવી હતી કે કોરોનાની સ્થિતિવાળા લોકોને રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં ન આવે. હાઈકોર્ટની બેંચે કહ્યું, ‘રાજ્ય સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ઓડિશા આવનાર તમામ પ્રવાસીઓનાં બોર્ડિંગ પહેલા COVID-19 ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ.’ જણાવીએ કે, ઓડિશામાં કોરોના વાયરસના ચેપના કારણે બીજુ મોત થયું છે. મંગળવારે રાત્રે ભુવનેશ્વરમાં 77 વર્ષના વૃદ્ધનું ચેપને કારણે મોત થયું. સ્વાસ્થ્ય અને પરિવારણ કલ્યાણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, વૃદ્ધને કેઆઈએમએસ કોવિડ-19 હોસ્પિટલમાં મોત થયું. તેમણે કહ્યું કે, તે પહેલાથી જ હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસની બિમારીથી પીડિત હતા. 6 એપ્રિલના રોજ ભુવનેશ્વરના ઝારપાડાના રહેવાસી એક અન્ય 72 વર્ષીય વ્યક્તિનું એમ્સમાં મોત થયું હતું. ઓડિશામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 219 થઈ ગઈ છે. જ્યારે કોરોના મહામારીથી 2 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 56,342એ પહોંચી ગઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
Embed widget