શોધખોળ કરો

COVID 19: દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, મૃત્યુઆંક 1174 પર પહોંચ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત 25007 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 8888 લોકો સાજા થઈ ગયા છે

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 1147 થઈ ગઈ છે. જ્યારે સંક્રમિત દર્દીઓનો આંકડો 35,043 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત 25007 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 8888 લોકો સાજા થઈ ગયા છે અને એક વ્યક્તિ દેશમાંથી બહાર ગયો છે. દેશમાં કુલ સંક્રમિત લોકોમાં 111 વિદેશી નાગરિક છે. છેલ્લા 24 કલાકમાં 1993 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એક દિવસમાં 73 લોકોના મોત થયા છે. સૌથી વધુ સંક્રમિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 10498 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેમાંથી 459 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 1773 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. કયા રાજ્યામાં કેટલા કેસ ? આંધ્રપ્રદેશ- 1403, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-42, બિહાર-418, ચંદીગઢ-56, છત્તીસગઢ-40, દિલ્હી-3515, ગોવા-7, ગુજરાત- 4395, હરિયાણામાં-313, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-614, ઝારખંડ-109, કર્ણાટક- 535, કેરળ-497, લદાખ-22, મધ્યપ્રદેશ-2660, મહારાષ્ટ્ર- 10498, મણિપુર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-142, પોંડીચેરી-8, પંજાબ-357, રાજસ્થાન-2584, તમિલનાડુ-2323, તેલંગણા-1038, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-57, ઉત્તર પ્રદેશ-2203 અને પશ્ચિમ બંગાળ-795 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે. કયા રાજ્યમાં કેટલા મોત ? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના આંકડા અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 459 લોકોનાં મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 214, મધ્યપ્રદેશમાં-137,  તેલંગણામાં 26, દિલ્હીમાં 59, પંજાબમાં 19, પશ્ચિમ બંગાળ 33, કર્ણાટકમાં 21, ઉત્તર પ્રદેશ 39, રાજસ્થાન-28, કેરળ-4, જમ્મુ-કાશ્મીરમાં 8, આંધ્રપ્રદેશ 31, બિહાર -2, તમિલનાડુ-27, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક એક મોત થયા છે. કોરોના વાયરસ વિરુધ્ધની જંગમાં રાહતના સમાચાર એ પણ છે કે, દેશમાં ડબલિંગ રેટની સાથે રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે “કોવિડ-19ના દર્દીઓના સ્વસ્થ થવાનો દર છેલ્લા 14 દિવસમાં 13.06 ટકાથી વધીને હવે 25 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 3.2 ટકા છે. જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.” તેઓએ જણાવ્યું કે, કોરોનાના કેસ હવે 11 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે, લોકડાઉન પહેલા 3.4 દિવસમાં ડબલ થઈ રહ્યાં હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget