શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજસ્થાનઃ હોટસ્પોટ બનેલ ભીલવાડામાં બે દર્દી થયા ઠીક, હોસ્પિટલમાં હવે કોઈ કોરોના સંક્રમિત નહીં
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા કેસ વધવાની ગતિમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે.
![રાજસ્થાનઃ હોટસ્પોટ બનેલ ભીલવાડામાં બે દર્દી થયા ઠીક, હોસ્પિટલમાં હવે કોઈ કોરોના સંક્રમિત નહીં covid 19 rajasthans bhilwara on verge of winning battle against coronavirus રાજસ્થાનઃ હોટસ્પોટ બનેલ ભીલવાડામાં બે દર્દી થયા ઠીક, હોસ્પિટલમાં હવે કોઈ કોરોના સંક્રમિત નહીં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/18140630/bhilwara-corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આજે લોકડાઉનનો 25મો દિવસ છે અને 25માં દિવસે સારા સમાચાર સામે આવ્યા છે. જે ઉદ્દેશ્યથી દેશમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં સફળ થવા તરફર ભારત આગળ વધી રહ્યું છે. રાજસ્થાનમાં કોરનોા હોટસ્પોટ બનેલ ભીવાડાએ કોરોનાને માત આપી દીધી છે. બે વધુ દર્દી ઠીક થયા બાદ જિલ્લામાં કોઈપણ હોસ્પિટલમાં હવે એક પણ કોરોનાનો દર્દી નથી. આ પહેલા પણ કોરોનાનો સામનો કરવા માડે ભીલવાડા મોડલની દેશભરમાં ચર્ચા થઈ હતી.
કોરોનાને રોકવામાં લોકડાઉનનો નિર્ણય કેટલો યોગ્ય છે એ બતાવવા માટે સરકારે આંકડા રજૂ કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા કેસ વધવાની ગતિમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. એટલું જ નહીં દેશમાં સંક્રમિત લોકોના ઠીક થવાનો રેટ પણ વિશ્વના અન્ય દેશોની તુલનામાં ઘણો સારો છે.
હવે રાજ્યોમાંથી આવ્યા સારા સમાચાર...
- રાજસ્થાનના ભીલવાડા જ્યાં એક સમયે કોરોનાનો વાયરસ ઝડપથી ફેલાયો હતો તે હવે કોરોનામુક્ત થઈ ગયો છે.
- ઓડિશામાં સતત બીજા દિવસે એક પણ નવો કેસ સામે આવ્યો નથી.
- ગાવમાં માત્ર એક કોરોના પોઝિટિવ કેસ છે જે પણ ટૂંકમાં ઠીક થઈ જશે.
- યૂપીનો બરેલી જિલ્લો પણ કોરોનામુક્ત થઈ ગયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)