શોધખોળ કરો

PM મોદીના જન્મદિવસ પર વેક્સિનેશનનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 2 કરોડથી  વધુ ડોઝ અપાયા

આજે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વેક્સીન સેવા અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાનમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2 કરોડથી વધારે કોવિડ 19 વેક્સીનના ડોઝ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

નવી દિલ્હી: આજે શુક્રવારે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વેક્સીન સેવા અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાનમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2 કરોડથી વધારે કોવિડ 19 વેક્સીનના ડોઝ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વેક્સીન સેવા અભિયાનના દિવસે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી સ્થિત હોસ્પિટલમાં ચાલી રહેલા વેક્સીનેશન કામગીરી જોવા માટે પહોંચ્યા હતા.

જ્યારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હોસ્પિટલમાં વેક્સીનેશન અભિયાનની કામગીરી જોઈ રહ્યા હતા એ જ સમયે દેશમાં એક જ દિવસમાં 2 કરોડ લોકોને વેક્સીન આપવાનો આંકડો સાંજે પાંચ વાગ્યે પાર થયો હતો. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મેળવવામાં આવેલી આ ઉપલબ્ધિ પર સ્વાસ્થ્ય મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. ખુશી વ્યક્ત કરતા મનસુખ માંડવિયાએ બંને હાથની મુઠ્ઠી બાંધીને હવામાં ઉઠાવી અને કહ્યું આપણે કરી બતાવ્યું (We Did It)

આ ઉપલબ્ધિ પર તેમણે વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સ્વાસ્થ્યકર્મીઓને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે તમારા પ્રયાસોથી દેશ આ ઉપલબ્ધિ મેળવી શક્યો. મનસુખ માંડવિયાએ દેશની આ મોટી ઉપલબ્ધિ પર સફદરજંગ હોસ્પિટલમાં વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સેવા-સહયોગીઓનું મોઢુ મીઠુ કરાવ્યું અને તેમની સાથે ઉપલબ્ધિની ખુશી શેર કરી હતી.

આ ઉપલબ્ધિ પર જ્યારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી પાસે મીડિયાએ બાઈટનો આગ્રહ કર્યો તો મનસુખ માંડવિયાએ કહ્યું આજે આ તકે માત્ર બે શબ્દ કહેવા માંગુ છું. મનસુખ માંડવિયાએ કહ્યું,  'Thank you All Health Workers and Well Done India'।

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget