ભારતની રાજનીતિનું અપરાધીકરણ, વર્ષ 2004થી અત્યાર સુધીનો સંપૂર્ણ રિપોર્ટ

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
Source : AI Generated
તમિલનાડુમાં કુલ 224 ધારાસભ્યોમાંથી 134 એટલે કે 60 ટકા વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. આ ધારાસભ્યોએ તેમના સોગંદનામામાં આ માહિતી આપી છે.
દેશમાં ચૂંટણી દરમિયાન નેતાઓનું અપરાધીકરણ ચર્ચાનો વિષય બની જાય છે. દાયકાઓથી ગુનાનું 'રાજકીયકરણ' અને 'રાજકારણનું ગુનાહિતકરણ' વિષયો પર કેટકેટલી ચર્ચાઓ થઈ છે અને કેટલા લેખો લખાયા છે, પરંતુ તેમ

