શોધખોળ કરો

Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ

Cyclone Dana Landfall Live Updates: ચક્રવાત દાનાના ખતરાને ધ્યાનમાં રાખીને, ઓડિશા અને પશ્ચિમ બંગાળની સરકારોએ ખાસ તૈયારીઓ કરી છે. શાળા-કોલેજો શુક્રવાર સુધી બંધ રાખવામાં આવી છે.

Key Events
cyclone-dana-live-updates-odisha-west-bengal-on-alert-imd-issues-alert-heavy-rain-gusty-winds Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ
ચક્રવાત દાના
Source : PTI

Background

Dana Cyclone Live Update: ચક્રવાત દાના છેલ્લા 2 મહિનામાં ભારતીય દરિયાકાંઠે ત્રાટકેલું બીજું ચક્રવાતી તોફાન છે. આ પહેલા ઓગસ્ટના અંતમાં ચક્રવાત 'આસના'એ વિસ્તારને અસર કરી હતી. જો કે, દાના તોફાન આસના કરતાં વધુ શક્તિશાળી છે, જેની અસર ટકરાવાના સ્થળથી 400 કિલોમીટર દૂર રહેશે. 7 રાજ્યો તેનાથી પ્રભાવિત થશે. ચક્રવાતી તોફાન દાનાના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના પ્રભાવિત વિસ્તારોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે.

11:32 AM (IST)  •  25 Oct 2024

વરસાદ બંધ થયા પછી અમે વીજળી પુનઃસ્થાપિત કરીશું: મંત્રી સૂર્યવંશી

ઓડિશાના મંત્રી સૂર્યવંશી સૂરજે તોફાન દાના વિશે જણાવ્યું હતું કે, પવનની ગતિ ધીમી પડી ગઈ છે. વરસાદ ચાલુ છે અને વરસાદ બંધ થયા પછી અમે વીજળી પુનઃસ્થાપિત કરીશું. અમારી પાસે પૂરતા થાંભલા છે અને આ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

09:42 AM (IST)  •  25 Oct 2024

6,000 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવી

ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે વાવાઝોડું 24 અને 25 ઓક્ટોબરની રાત્રે ભીતરકણિકા અને ધામરા દરિયાકિનારા પર લેન્ડફોલ કર્યું હતું. આ પ્રક્રિયા આજે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહી હતી. વહીવટીતંત્રની સતર્કતા અને અગાઉથી કરેલી તૈયારીઓને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. સરકારનો 'zero casualty'નો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. લગભગ 6 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. "6,000 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવી છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget