શોધખોળ કરો

દિલ્હી ચૂંટણી: પુત્ર AAPની ટિકિટ પરથી ચૂંટણી લડતા કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને કર્યા પાર્ટીમાંથી બહાર

વિનય મિશ્રાએ નોમિનેશનની પ્રક્રિયા શરૂ થયાના એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા અને તેના 24 કલાક બાદ AAPએ દ્વારકાની સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

દિલ્હી ચૂંટણી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધમાં ભાગ લેવાના કારણે કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા મહાબલ મિશ્રાને પાર્ટીએ બહારનો રસ્તો દેખાડી દીધો છે. મહાબલ મિશ્રાનો પુત્ર વિનય મિશ્રા આમ આદમી પાર્ટીની ટિકિટ પર દ્વારકાથી ચૂંટણી લડી રહ્યાં છે. મહાબલ મિશ્રા 2019માં કૉંગ્રેસની ટિકિટ પર વેસ્ટ દિલ્હીની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. દિલ્હી ચૂંટણી: પુત્ર AAPની ટિકિટ પરથી ચૂંટણી લડતા કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને કર્યા પાર્ટીમાંથી બહાર મહાબલ મિશ્રા નાસિરપુર વિધાનસભાથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને તેઓ 2009માં પશ્ચિમ દિલ્હીથી સાંસદ બન્યા હતા. જો કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મહાબલ મિશ્રાને વેસ્ટ દિલ્હીથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી ચૂંટણી: પુત્ર AAPની ટિકિટ પરથી ચૂંટણી લડતા કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને કર્યા પાર્ટીમાંથી બહાર આમ આદમી પાર્ટીએ દ્વારકાથી વર્તમાન ધારાસભ્ય આદર્શ શાસ્ત્રીની ટિકિટ કાપીને વિનય મિશ્રાને ઉમેદવાર બનાવ્યા છે. વિનય મિશ્રા પણ પૂર્વ કૉંગ્રેસ નેતા રહી ચુક્યા છે. તેઓ 2013માં કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. વિનય મિશ્રાએ નોમિનેશનની પ્રક્રિયા શરૂ થયાના એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા અને તેના 24 કલાક બાદ AAPએ દ્વારકાની સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Embed widget