શોધખોળ કરો

Delhi Electricity Subsidy: 1 ઓક્ટોમ્બરથી દિલ્હીમાં વીજળી પર મળતી સબસિડી નહીં મળે, જાણો કેજરીવાલે શું કહ્યું...

વીજળી પર અપાતી સબસિડી અંગે દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં હવે વીજળી સબસિડી વૈકલ્પિક રહેશે.

Delhi Electricity Subsidy: વીજળી પર અપાતી સબસિડી અંગે દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં હવે વીજળી સબસિડી વૈકલ્પિક રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારની કેબિનેટે એક મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં ઘણા લોકોને મફત વીજળી મળે છે અને તે માટે દિલ્હી સરકાર સબસિડી આપે છે.

દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે, ઘણા લોકોએ કહ્યું છે કે અમે સક્ષમ છીએ અને અમારે મફતમાં વીજળી નથી જોઈતી. આનો ઉપયોગ તમે વિકાસ માટે કરી શકો છો. હવે અમે લોકોને પુછીશું કે શું તેમને વીજળીની સબસિડી જોઈએ છે કે નહી? જે લોકો વીજળી પર સબસિડી માંગશે તેમને અમે સબસિડી આપીશું. 1 ઓક્ટોમ્બરથી દિલ્હીમાં એ લોકોને જ વીજળી પર સબસિડી મળશે જે લોકો સબસિડીની માંગ કરશે.

કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, દિલ્હી કેબિનેટે દિલ્હી સ્ટાર્ટઅપ નીતિને પસાર કરી છે. આ નીતિમાં આમ આદમી પાર્ટી સરકાર સ્ટાર્ટ-અપ શરુ કરનાર યુવાનોને મદદ કરશે. દિલ્હી સરકાર રુપિયાની મદદની સાથે અન્ય રીતે પણ સ્ટાર્ટ-અપ શરુ કરનાર યુવાનોને મદદ કરશે. દિલ્હી સરકાર ઘણી બધી નાણાંકિય સહાય પણ કરશે.

સીએમ કેજરીવાલે આગળ કહ્યું કે, દિલ્હીની સ્કૂલમાં ભણતા બાળકોને સરકાર વેપાર-ધંધો શરુ કરવા માટે મદદ કરશે. દિલ્હી સરકાર કોઈ પણ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જેઓ સ્ટાર્ટ અપ શરુ કરવા માંગે છે અને જો એ વિદ્યાર્થીએ પોતાના ભણતરની સાથે કોઈ વસ્તુ બનાવી છે તો દિલ્હી સરકાર તેને ભણતરમાંથી 2 વર્ષ સુધી રજા આપવા માટે પણ તૈયાર છે જેથી કરીને એ વિદ્યાર્થી પોતાના સંપુર્ણ સમય પોતાની પ્રોડક્ટ ઉપર આપી શકે.

આ પણ વાંચોઃ

18 મુખ્યમંત્રીઓના ઇતિહાસમાં પહેલી વાર બની ઘટના, વિપક્ષ નેતા સુખરામ રાઠવાના ઘરે પહોંચ્યા CM ભુપેન્દ્ર પટેલ

“મિસ યુ ગ્રીષ્મા દીદી!”, ગ્રીષ્માની યાદમાં નાની બહેને બનાવેલો વિડીયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, જુઓ આ વિડીયો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget