શોધખોળ કરો

ભારતમાં ક્યાં સુધીમાં કોરોના પર કન્ટ્રૉલ આવી જશે ને ક્યારે આવશે દવા, -આ અંગે સરકારે કર્યો મોટો ખુલાસો

ડૉ. હર્ષવર્ધને રવિવારે જણાવ્યુ કે ભારતમાં દિવાળી સુધી કૉવિડ-19 મહામારી પર મોટાભાગે કન્ટ્રૉલ લાવવામાં સફળ થઇ જઇશું. હર્વર્ધને કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનાઓમાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના વાયરસ સંક્રમણના ફેલાવવાને અટકાવી શકીશું

બેગ્લુંરુઃ ભારતમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો અને કોરોનાની દવાને લઇને મોટો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારે જણાવ્યુ કે ભારતમાં દિવાળી સુધી કૉવિડ-19 મહામારી પર મોટાભાગે કન્ટ્રૉલ લાવવામાં સફળ થઇ જઇશું. હર્વર્ધને કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનાઓમાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના વાયરસ સંક્રમણના ફેલાવવાને અટકાવી શકીશું. અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ વેબ સેમિનારમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ડૉક્ટર દેવી પ્રસાદ શેટ્ટી અને ડૉક્ટર સી એન મંજૂનાથ જેવા વિશેજ્ઞણ આ વાત પર સંભવતઃ સહમત હશે કે થોડાક સમય બાદ ભૂતકાળમાં આવેલા અન્ય વાયરસની જેમ આ માત્ર સ્થાનિક સમસ્યા બનીને રહી જશે. ભારતમાં ક્યાં સુધીમાં કોરોના પર કન્ટ્રૉલ આવી જશે ને ક્યારે આવશે દવા, -આ અંગે સરકારે કર્યો મોટો ખુલાસો હર્ષવર્ધને કહ્યું કે, આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની વેક્સિન ડેવલપ કરી લેવામાં આવશે, જેની અમને પુરેપુરી આશા છે. તેમને કહ્યું કે, વાયરસથી આપણે શીખ મળી છે, હવે કંઇક નવુ થશે, બધાએ જીવનશૈલીને લઇને સાવધાન અને સજાગ રહેવુ પડશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારી ભારતમાં ઝડપથી પ્રસરી રહી છે, અને મોતના મામલે ભારત દુનિયાનો ત્રીજા નંબરનો દેશ બની ગયો છે. આ પહેલા ત્રીજા નંબરે મેક્સિકો હતો, ભારતમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 63,498 પહોંચી ચૂકી છે, જ્યારે મેક્સિકોમાં આ આંકડો 63,146 છે. ખાસ વાત મોતના મામલે અમેરિકા સૌથી ટૉપ પર છે, અમેરિકામાં 1 લાખ 86 હજાર 855 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં ક્યાં સુધીમાં કોરોના પર કન્ટ્રૉલ આવી જશે ને ક્યારે આવશે દવા, -આ અંગે સરકારે કર્યો મોટો ખુલાસો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
Embed widget