શોધખોળ કરો

Draupadi Murmu : દ્રૌપદી મુર્મુનો પ્રભાવ એટલો જોવા મળ્યો કે કટ્ટર વિરોધીઓએ પણ અભિનંદન આપ્યા, જાણો કોણે શું કહ્યું

Presidential Election Result 2022: દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત પર વિપક્ષી નેતાઓએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Presidential Election Result: દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત બાદ તેમને સતત અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઘરે અભિનંદન આપવા પહોંચ્યા તો વિપક્ષી નેતાઓએ પણ તેમને અભિનંદન આપવામાં કોઈ કસર છોડી ન હતી. જેમાં TMC ચીફ મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માયાવતી અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓ સામેલ છે.આવો જાણો કોને શું કહ્યું.

યશવંત સિંહા 
NDAના ઉમેદવાર સામે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહા હતા. ચૂંટણી હારવા છતાં યશવંત સિંહાએ દ્રૌપદી મુર્મુને અભિનંદન આપ્યા. તેમણે લખ્યું - 
“હું શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 જીતવા બદલ અભિનંદન આપું છું. દેશવાસીઓ આશા રાખે છે કે 15મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ બંધારણના રક્ષક તરીકેની જવાબદારી કોઈપણ ડર કે પક્ષપાત વિના નિભાવશે.”

રાહુલ ગાંધી 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, "ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર દ્રૌપદી મુર્મુજીને અભિનંદન અને શુભેચ્છાઓ."

મમતા બેનર્જી 
તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના સીએમ  મમતા બેનર્જીએ પણ દ્રૌપદી મુર્મુ માટે અભિનંદન સંદેશ લખ્યો છે. તેમણે  તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, "હું ચૂંટાયેલા રાષ્ટ્રપતિ માનનીય શ્રીમતી દ્રૌપદી મુર્મુને અભિનંદન આપવા માંગુ છું, રાષ્ટ્ર તમને દેશના વડા તરીકે, ખાસ કરીને આપણા બંધારણના આદર્શોના રક્ષક તરીકે અને નિષ્ઠાપૂર્વક તમારી તરફ જોશે. આપણી લોકશાહીના રક્ષક. જ્યારે રાષ્ટ્ર ઘણા બધા મતભેદોથી પીડિત છે."

માયાવતી 
બસપા સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું, 
“શોષિત અને અતિ પછાત આદિવાસી સમાજની મહિલા દ્રૌપદી મુર્મુને આજે દેશના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ભારે મતોથી ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન અને ઘણી શુભેચ્છાઓ. તે એક કાર્યક્ષમ અને સફળ રાષ્ટ્રપતિ સાબિત થશે, આવી દેશને આશા છે.”

“દેશમાં એસટી કેટેગરીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોવાના કારણે, બીએસપીએ પક્ષના રાજકારણથી ઉપર ઊઠીને પોતાનું સમર્થન અને મત આપ્યો. હવે સરકારે બંધારણના સાચા આશય મુજબ તેમની જવાબદારી નિભાવવામાં તેમને સહકાર આપવો જોઈએ જેથી જનતાની અપેક્ષા પૂર્ણ થાય અને દેશની પ્રતિષ્ઠા ખૂબ વધે.”

અરવિંદ કેજરીવાલ 
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, “આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.”

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
Embed widget