શોધખોળ કરો

Air India Plane: હજારો ફૂટ ઊંચા આકાશમાં ફેલ થઈ એર ઈન્ડિયા ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ, 2 કલાક લગાવ્યા હવામાં ચક્કર

Air India Flight Emergency: ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB613 હાઈડ્રોલિક ફોલ્ટને કારણે બે કલાકથી વધુ સમય સુધી હવામાં ચક્કર લગાવતી રહી હતી.

Air India Flight Emergency: ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB613 હાઈડ્રોલિક ફોલ્ટને કારણે બે કલાકથી વધુ સમય સુધી હવામાં ચક્કર લગાવતી રહી હતી. હાલમાં તેનું સુરક્ષિત લેન્ડીંગ થયું છે. આ ફ્લાઈટ સાંજે 5:43 કલાકે ઉડાન ભરી હતી. થોડા સમય પછી, તેમાં ખરાબી આવી હતી.

 

આ પહેલા પાઈલટની વિનંતી પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 141 મુસાફરો સવાર હતા. વાસ્તવમાં, ટેકઓફ પછી, ફ્લાઇટના પૈડા અંદર નહોતા ગયા અને પાઇલોટ્સ ફ્લાઇટને લેન્ડ કરવાની યોજના બનાવી રહ્યા હતા. એરક્રાફ્ટને પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સંપૂર્ણ ઇંધણ સાથે સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું યોગ્ય ન હોવાથી, પાઇલોટ્સે એરપોર્ટની આસપાસ ઉડતી વખતે થોડું બળતણ બાળી નાખ્યું હતું.

 

ફ્લાઇટને હળવી કરવા માટે ઇંધણ ડમ્પ કરવાની યોજના હતી

વિમાન બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહ્યું અને અંતે મુસાફરોની તાળીઓના ગડગડાટ વચ્ચે રાત્રે 8.15 વાગ્યે નીચે ઉતર્યું. અગાઉ એરક્રાફ્ટને હળવું બનાવવા માટે ફ્યુઅલ ડમ્પિંગ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. જોકે, એરક્રાફ્ટ રહેણાંક વિસ્તારો પર ચક્કર લગાવી રહ્યું હોવાથી આવું થયું ન હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સાવચેતી તરીકે અમે એમ્બ્યુલન્સ અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખી હતી. 

 

લગભગ 7.50 વાગ્યાની આસપાસ, લેન્ડિંગ ગિયરમાં સંભવિત સમસ્યાના અહેવાલો આવવા લાગ્યા અને તિરુચિરાપલ્લી એરપોર્ટ ઇમરજન્સી લેન્ડિંગની તૈયારીઓ શરૂ કરી. ઘણી એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી IANSએ તિરુચિરાપલ્લી એરપોર્ટના ડાયરેક્ટર ગોપાલકૃષ્ણનને ટાંકીને જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ માટે એરપોર્ટ પર 20 એમ્બ્યુલન્સ અને 18 ફાયર એન્જિન તૈયાર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો...

તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jamanagar: જામ સાહેબે તેમના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યા જામનગર રાજપરિવારના વારસદાર
Jamanagar: જામ સાહેબે તેમના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યા જામનગર રાજપરિવારના વારસદાર
Air India Plane: હજારો ફૂટ ઊંચા આકાશમાં ફેલ થઈ એર ઈન્ડિયા ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ, 2 કલાક લગાવ્યા હવામાં ચક્કર
Air India Plane: હજારો ફૂટ ઊંચા આકાશમાં ફેલ થઈ એર ઈન્ડિયા ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ, 2 કલાક લગાવ્યા હવામાં ચક્કર
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IPL 2025: હરાજીમાં મને કેટલા રુપિયા મળશે? શું ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડશે? ખુલ્લેઆમ કરી જાહેરાત!
IPL 2025: હરાજીમાં મને કેટલા રુપિયા મળશે? શું ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડશે? ખુલ્લેઆમ કરી જાહેરાત!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હેવાન શિક્ષકોને કોણ ભણાવશે પાઠ?Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamanagar: જામ સાહેબે તેમના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યા જામનગર રાજપરિવારના વારસદાર
Jamanagar: જામ સાહેબે તેમના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યા જામનગર રાજપરિવારના વારસદાર
Air India Plane: હજારો ફૂટ ઊંચા આકાશમાં ફેલ થઈ એર ઈન્ડિયા ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ, 2 કલાક લગાવ્યા હવામાં ચક્કર
Air India Plane: હજારો ફૂટ ઊંચા આકાશમાં ફેલ થઈ એર ઈન્ડિયા ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ, 2 કલાક લગાવ્યા હવામાં ચક્કર
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IPL 2025: હરાજીમાં મને કેટલા રુપિયા મળશે? શું ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડશે? ખુલ્લેઆમ કરી જાહેરાત!
IPL 2025: હરાજીમાં મને કેટલા રુપિયા મળશે? શું ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડશે? ખુલ્લેઆમ કરી જાહેરાત!
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
Dussehra 2024 ભગવાન રામે રાવણને માર્યા હતા 31 તીર, પરંતુ આ એક તીર બન્યું મોતનું કારણ
Dussehra 2024 ભગવાન રામે રાવણને માર્યા હતા 31 તીર, પરંતુ આ એક તીર બન્યું મોતનું કારણ
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Embed widget