ભારતમાં દરરોજ 6 એનઆરઆઈ લગ્ન કરે છે: પંજાબીઓ સૌથી આગળ; તો પછી NRI લગ્ન અંગે કાયદાની જરૂર શું છે?

પ્રતિકાત્મક તસવીર
Source : Freepik
કાયદા પંચે NRI, ભારતીય મૂળના વિદેશી નાગરિકો (OCI) અને ભારતીય નાગરિકો વચ્ચે થતા લગ્નો માટે 30 દિવસની અંદર નોંધણી ફરજિયાત કરવાની ભલામણ કરી છે.
દર વર્ષે હજારો ભારતીય મહિલાઓ NRI અથવા OCI (ભારતની ઓવરસીઝ સિટિઝનશિપ) સાથે લગ્ન કરે છે અને વધુ સારા ભવિષ્યના સપના સાથે વિદેશમાં સ્થાયી થાય છે. ઘણી વખત આ મહિલાઓને ઘરેલુ હિંસાનો ભોગ બનવું પડ્યું છે

