શોધખોળ કરો

Krishnamurthy Subramanian : પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ બન્યા ભારતના IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

Krishnamurthy Subramanian : કેબિનેટની નિમણૂક સમિતિએ સુબ્રમણ્યમને મોનેટરી ફંડમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.

Krishnamurthy Subramanian : ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ભારત) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના કાર્મિક મંત્રાલયે ગુરુવારે એક આદેશમાં આ વાત કહી.

કેબિનેટની નિમણૂક સમિતિએ સુબ્રમણ્યમને મોનેટરી ફંડમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેમની નિમણૂક 1 નવેમ્બર, 2022 થી અથવા આગળના આદેશો સુધી ત્રણ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે.તેઓ ડૉ. સુરજીત એસ. ભલ્લાનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ 31 ઓક્ટોબર, 2022 સુધીનો છે. ભલ્લાને ત્રણ વર્ષના સમયગાળા માટે મોનેટરી ફંડમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારતે સલમાન રશ્દી પર હુમલાની નિંદા કરી 
મિડનાઈટ ચિલ્ડ્રન અને શેતાનિક વર્સિસ નામની નવલકથા લખનાર પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર થયેલા હુમલા પર ભારતે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત હંમેશા હિંસા અને કટ્ટરવાદની વિરુદ્ધ રહ્યું છે. ભારત આ ભયાનક હુમલાની નિંદા કરે છે. સાથે જ રશ્દી ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે. 

સલમાન રશ્દી પર 12 ઓગસ્ટના રોજ પશ્ચિમી ન્યૂયોર્કના ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂટમાં હુમલો થયો હતો. તેઓ પ્રવચન શરૂ કરવાના હતા ત્યારે એક વ્યક્તિએ તેમના ગળામાં છરી વડે ઘા ઝીંકી દીધા હતા.

સમગ્ર વિશ્વમાં આ હુમલાની નિંદા કરવામાં આવી હતી. રશ્દીની નવલકથા ધ સેટેનિક વર્સીસના પ્રકાશન પછી, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીએ 1989માં તેમની હત્યા કરવાનો ફતવો બહાર પાડ્યો હતો. આ કારણે રશ્દીએ પણ દસ વર્ષનો દેશનિકાલ કર્યો છે.વિશ્વના વિવિધ મુસ્લિમોએ નવલકથાને નિંદા તરીકે જોઈ. આ નવલકથા ભારતમાં પણ પ્રતિબંધિત હતી. 

રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ 24 વર્ષીય હાદી માતર તરીકે થઈ છે. સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક ધ સેટેનિક વર્સીસના કારણે હાદી માતરે આ હુમલો કર્યો હતો. 1980ના દાયકાથી સલમાન રશ્દીને આ પુસ્તક માટે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget