શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વૈષ્ણોદેવી મંદિરના રસ્તે ભૂસ્ખલન, 4 શ્રદ્ધાળુનાં મોત, 7 ઘાયલ
![વૈષ્ણોદેવી મંદિરના રસ્તે ભૂસ્ખલન, 4 શ્રદ્ધાળુનાં મોત, 7 ઘાયલ Four Prilgrims Died Sue To Land Slide On The Way To Vaishnodevi વૈષ્ણોદેવી મંદિરના રસ્તે ભૂસ્ખલન, 4 શ્રદ્ધાળુનાં મોત, 7 ઘાયલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/06093051/1_1470453288-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કટરાઃ જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ થયા બાદ વૈષ્ણોદેવી પાસે અર્ધકુમારીમાં ભૂસ્ખલન થતા ચાર શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. જ્યારે સાત ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી છે. તમામ ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને કટરાની નારાયણા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે જગ્યાએ ભૂસ્ખલન થયું છે ત્યાંથી વૈષ્ણોદેવી મંદિર લગભગ 6 કિલોમીટર દૂર છે.
આ દુર્ઘટના અર્ધકુમારીની ગુફા પાસે બની છે. હાલ મળતી વિગતો અનુસાર, ત્રણ શ્રદ્ધાળુઓનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. મોટાભાગના શ્રદ્ધાળુઓને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)