શોધખોળ કરો

G20 Summit: G20 ડિનરમાં મમતા બેનર્જીના સામેલ થવા પર અધીર રંજન ચૌધરી ભડક્યા. પૂછ્યુ- તમારુ જવાનું કારણ શું હતું ?

G20 Summit 2023: અધીર રંજને કહ્યું કે જો તેઓ ડિનરમાં સામેલ ના થયા હોત તો કાંઇ થયું ના હોત

G20 Summit 2023: G20 સમિટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ડિનરમાં સામેલ થનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્ણય પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પૂછ્યું હતું કે શું આનાથી નરેન્દ્ર મોદી સરકાર સામે તેમનું વલણ નબળું નહીં પડે. કોંગ્રેસ નેતાએ એ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમોનું આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે "કોઈ અન્ય કારણ" હતું.

અધીર રંજને કહ્યું હતું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી ડિનરમાં હાજરી આપવા માટે ઉતાવળમાં દિલ્હી પહોંચી ગયા. જો તેઓ ડિનરમાં સામેલ ના થયા હોત તો કાંઇ થયું ના હોત. આકાશ તૂટી ના પડ્યું હોત. મહાભારત અશુદ્ધ ના થઇ જાત. તેમણે કહ્યું હતું કે દેશના ઘણા મુખ્યમંત્રીઓએ ડિનરનો બહિષ્કાર કર્યો હતો.

TMCએ અધીર રંજન પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, બેનર્જી અસ્તિત્વમાં આવી રહેલા વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના મુખ્ય નેતાઓમાંના એક છે અને કોંગ્રેસના નેતાએ તેમને વહીવટી દૃષ્ટિકોણથી અનુસરવા માટેના અમુક પ્રોટોકોલ વિશે પ્રવચન આપવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે જ્યારે ઘણા બિન-ભાજપ મુખ્યમંત્રીઓએ ડિનરમાં હાજરી આપવાનું ટાળ્યું હતું, દીદી (મમતા બેનર્જી) એક દિવસ પહેલા દિલ્હી પહોંચી ગયા હતા.

મમતાના ડિનરમાં હાજરી આપવાનું કારણ

G20 ડિનરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મમતા બેનર્જી હાજર રહ્યા હતા. અધીર રંજને કહ્યું હતું કે  "મને આશ્ચર્ય થાય છે કે તેમને આ નેતાઓ સાથે ડિનરમાં હાજરી આપવા માટે દિલ્હી જવા માટે કઇ બાબતે પ્રેરિત કર્યા હતા. બેનર્જી શુક્રવારે દિલ્હી ગયા હતા જ્યારે ડિનર બીજા દિવસે હતું. ચૌધરીએ પૂછ્યું હતું કે , "શું તેમને આ અવસર પર સામેલ થવા પાછળ કોઇ અન્ય કારણ હતું?

અધીર રંજન નક્કી નહી કરેઃ ટીએમસી સાંસદ

અધીર રંજનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા TMCના રાજ્યસભાના સાંસદ શાંતનુ સેને કહ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે મમતા બેનર્જી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (ભારત) ના મહત્વના નેતા છે અને તેમની પ્રતિબદ્ધતા પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. કોંગ્રેસના નેતા પર નિશાન સાધતા સેને કહ્યું હતું કે, "પ્રોટોકોલ મુજબ જી-20ના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ક્યારે ડિનરમાં ભાગ લેવા જશે તે ચૌધરી નક્કી કરશે નહીં."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
Embed widget