શોધખોળ કરો

G20 Summit: G20 ડિનરમાં મમતા બેનર્જીના સામેલ થવા પર અધીર રંજન ચૌધરી ભડક્યા. પૂછ્યુ- તમારુ જવાનું કારણ શું હતું ?

G20 Summit 2023: અધીર રંજને કહ્યું કે જો તેઓ ડિનરમાં સામેલ ના થયા હોત તો કાંઇ થયું ના હોત

G20 Summit 2023: G20 સમિટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ડિનરમાં સામેલ થનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્ણય પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પૂછ્યું હતું કે શું આનાથી નરેન્દ્ર મોદી સરકાર સામે તેમનું વલણ નબળું નહીં પડે. કોંગ્રેસ નેતાએ એ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમોનું આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે "કોઈ અન્ય કારણ" હતું.

અધીર રંજને કહ્યું હતું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી ડિનરમાં હાજરી આપવા માટે ઉતાવળમાં દિલ્હી પહોંચી ગયા. જો તેઓ ડિનરમાં સામેલ ના થયા હોત તો કાંઇ થયું ના હોત. આકાશ તૂટી ના પડ્યું હોત. મહાભારત અશુદ્ધ ના થઇ જાત. તેમણે કહ્યું હતું કે દેશના ઘણા મુખ્યમંત્રીઓએ ડિનરનો બહિષ્કાર કર્યો હતો.

TMCએ અધીર રંજન પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, બેનર્જી અસ્તિત્વમાં આવી રહેલા વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના મુખ્ય નેતાઓમાંના એક છે અને કોંગ્રેસના નેતાએ તેમને વહીવટી દૃષ્ટિકોણથી અનુસરવા માટેના અમુક પ્રોટોકોલ વિશે પ્રવચન આપવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે જ્યારે ઘણા બિન-ભાજપ મુખ્યમંત્રીઓએ ડિનરમાં હાજરી આપવાનું ટાળ્યું હતું, દીદી (મમતા બેનર્જી) એક દિવસ પહેલા દિલ્હી પહોંચી ગયા હતા.

મમતાના ડિનરમાં હાજરી આપવાનું કારણ

G20 ડિનરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મમતા બેનર્જી હાજર રહ્યા હતા. અધીર રંજને કહ્યું હતું કે  "મને આશ્ચર્ય થાય છે કે તેમને આ નેતાઓ સાથે ડિનરમાં હાજરી આપવા માટે દિલ્હી જવા માટે કઇ બાબતે પ્રેરિત કર્યા હતા. બેનર્જી શુક્રવારે દિલ્હી ગયા હતા જ્યારે ડિનર બીજા દિવસે હતું. ચૌધરીએ પૂછ્યું હતું કે , "શું તેમને આ અવસર પર સામેલ થવા પાછળ કોઇ અન્ય કારણ હતું?

અધીર રંજન નક્કી નહી કરેઃ ટીએમસી સાંસદ

અધીર રંજનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા TMCના રાજ્યસભાના સાંસદ શાંતનુ સેને કહ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે મમતા બેનર્જી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (ભારત) ના મહત્વના નેતા છે અને તેમની પ્રતિબદ્ધતા પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. કોંગ્રેસના નેતા પર નિશાન સાધતા સેને કહ્યું હતું કે, "પ્રોટોકોલ મુજબ જી-20ના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ક્યારે ડિનરમાં ભાગ લેવા જશે તે ચૌધરી નક્કી કરશે નહીં."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget