શોધખોળ કરો

'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, 2013 હેઠળ 81 કરોડ લોકોને મફત અથવા રાહત દરે રાશન આપવામાં આવી રહ્યું છે

સુપ્રીમ કોર્ટે કોવિડ મહામારીના સમયે મફત રાશન મેળવનારા પ્રવાસી શ્રમિકો માટે રોજગારના અવસર ઉભા કરવા અને ક્ષમતા નિર્માણ પર ભાર મુકતા પૂછ્યું હતું કે "ક્યા સુધી મફત સુવિધાઓ પ્રદાન કરી શકાય?"

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે એ સમયે આશ્ચર્ય વ્યક્ત કર્યું જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, 2013 હેઠળ 81 કરોડ લોકોને મફત અથવા રાહત દરે રાશન આપવામાં આવી રહ્યું છે. ખંડપીઠે કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું કે "આનો અર્થ એ થયો કે માત્ર કરદાતાઓ જ આના દાયરામાંથી બહાર રહી ગયા છે.

'ક્યા સુધી મફત સુવિધાઓ આપી શકાય'

વર્ષ 2020માં કોવિડ મહામારી દરમિયાન પ્રવાસી મજૂરોની સમસ્યાઓ અને સ્થિતિ સાથે સંબંધિત સુઓમોટો કેસમાં એક એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે "ઈ-શ્રમ" પોર્ટલ પર નોંધાયેલા તમામ પ્રવાસી કામદારોને મફત રાશન આપવા માટે સૂચના જાહેર કરવાની જરૂર છે. બેન્ચે કહ્યું હતું કે , “ક્યા સુધી મફત સુવિધાઓ આપી શકાય? શા માટે આપણે આ પ્રવાસી કામદારો માટે નોકરીની તકો, રોજગાર અને ક્ષમતા નિર્માણ માટે કામ નથી કરતા?

ભૂષણે કહ્યું કે સમય સમય પર આ કોર્ટ તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રવાસી કામદારોને રાશન કાર્ડ આપવા માટે સૂચનાઓ જાહેર કરી છે જેથી તેઓ કેન્દ્ર દ્વારા આપવામાં આવતા મફત રાશનનો લાભ મેળવી શકે. તેમણે કહ્યું કે નવીનતમ આદેશ જણાવે છે કે જેમની પાસે રાશનકાર્ડ નથી, પરંતુ "ઈ-શ્રમ" પોર્ટલ પર નોંધાયેલ છે, તેમને પણ કેન્દ્ર તરફથી મફત રાશન આપવામાં આવશે.

જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે , “આ સમસ્યા છે. જે ક્ષણે અમે રાજ્યોને તમામ પ્રવાસી કામદારોને મફત રાશન આપવાનો નિર્દેશ આપીએ છીએ, ત્યારે અહીં એક પણ પ્રવાસી કામદાર જોવા મળશે નહીં. તેઓ પાછા જશે. રાજ્યો લોકોને આકર્ષવા માટે રાશન કાર્ડ જાહેર કરી શકે છે કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે મફત રાશન આપવાની જવાબદારી કેન્દ્રની છે, ભૂષણે કહ્યું કે જો 2021માં વસ્તી ગણતરી કરવામાં આવી હોત તો તે પ્રવાસી કામદારોની સંખ્યામાં વધારો થયો હોત કારણ કે કેન્દ્ર હાલમાં 2011ની વસ્તી ગણતરીના ડેટા પર નિર્ભર છે.

ખંડપીઠે કહ્યું, "આપણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિભાજન ન કરવું જોઈએ, નહીં તો તે ખૂબ મુશ્કેલ બની જશે." મહેતાએ કહ્યું કે આ કોર્ટના આદેશો મુખ્યત્વે કોવિડના સમય માટે હતા. સોલિસિટર જનરલે કહ્યું કે તે સમયે, આ અદાલતે, પ્રવાસી કામદારો દ્વારા સામનો કરવામાં આવેલ કટોકટીને ધ્યાનમાં રાખીને સહાય પૂરી પાડવા માટે રોજિંદા ધોરણે આદેશો પસાર કર્યા હતા.

'એનજીઓના આંકડા પર વિશ્વાસ કરી શકાતો નથી'

તેમણે કહ્યું કે સરકાર 2013ના કાયદાથી બંધાયેલી છે અને વૈધાનિક યોજનાથી આગળ વધી શકતી નથી. મહેતાએ જણાવ્યું હતું કે કેટલીક બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) હતી જેણે કોરોના મહામારી દરમિયાન જમીની સ્તરે કામ કર્યું ન હતું અને તેઓ એફિડેવિટમાં કહી શકે છે કે અરજદાર એનજીઓ તેમાંથી એક છે. લિસિટર જનરલે કહ્યું હતું કે અદાલતે એક NGO દ્વારા આપવામાં આવેલા ડેટા પર આધાર રાખવો જોઈએ નહીં, જે લોકોને રાહત આપવાને બદલે અરજીનો મુસદ્દો તૈયાર કરી રહી છે અને તેને સબમિટ કરી રહી છે.

જસ્ટિસ સૂર્યકાંતે મહેતા અને ભૂષણ બંનેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે પ્રવાસી કામદારોના કેસમાં વિગતવાર સુનાવણીની જરૂર છે અને તેને 8 જાન્યુઆરીએ સૂચિબદ્ધ કરી છે. સર્વોચ્ચ અદાલતે 26 નવેમ્બરે મફત રાશનના વિતરણ સાથે સંકળાયેલી મુશ્કેલીઓને ચિહ્નિત કરી હતી અને કહ્યું હતું કે કોવિડનો સમય અલગ હતો જ્યારે પીડિત પ્રવાસી કામદારોને રાહત આપવામાં આવતી હતી.

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget