શોધખોળ કરો

West Bengal Train Accident Live: બીકાનેર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, છના મોત, રેલવે મંત્રીએ PM મોદી સાથે કરી વાત

પશ્વિમ બંગાળમાં જલપાઇગુડીમાં ટ્રેન દુર્ઘટના થઇ છે. પટણાથી ગુવાહાટી જઇ રહેલી બીકાનેર એક્સપ્રેસની અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.

LIVE

Key Events
Guwahati-Bikaner Express derailed near Domohani in West Bengal, know in details West Bengal Train Accident Live: બીકાનેર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી,  છના મોત, રેલવે મંત્રીએ PM મોદી સાથે કરી વાત
WhatsApp_Image_2022-01-13_at_758.24_PM

Background

પશ્વિમ બંગાળમાંજલપાઇગુડીમાં ટ્રેન દુર્ઘટના થઇ છે. પટણાથી ગુવાહાટી જઇ રહેલી બીકાનેર એક્સપ્રેસની અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સાથે જ રેલવેએ હેલ્પલાઇન નંબર 8134054999 જાહેર કરવામાં આવ્યો છે.

20:28 PM (IST)  •  13 Jan 2022

રેલવે મંત્રીએ વડાપ્રધાનને દુર્ઘટનાની જાણકારી આપી

20:28 PM (IST)  •  13 Jan 2022

મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને દુર્ઘટનાની તમામ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે રેસ્ક્યૂ પર સૌથી વધુ ધ્યાન અપાઇ રહ્યુ છે. આવતીકાલે તેઓ ઘટનાસ્થળ પર જશે. હાલમાં દુર્ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દુર્ઘટનામાં જેનું મોત થયું છે તેના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને એક લાખ રૂપિયા અને અન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

20:23 PM (IST)  •  13 Jan 2022

દુર્ઘટનામાં પાંચના મોત

અધિકારીઓએ કહ્યું કે બીકાનેર અને ગુવાહાટી ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને પાંચ થઇ ગઇ છે. જ્યારે 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાં 24ને હોસ્પિટલમાં અને 16ને મોઇનાગુરી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget