શોધખોળ કરો

Nusrat Mirza Row: શું હામિદ અંસારીએ નુસરત મિર્ઝાને આમંત્રણ આપ્યુ હતુ? BJPના આરોપો પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ શું આપ્યો જવાબ?

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને ભારત આવવાના તેમના આમંત્રણ પર સ્પષ્ટતા કરી છે

Hamid Ansari: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને ભારત આવવાના તેમના આમંત્રણ પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું  કે તે ક્યારેય નુસરત મિર્ઝાને મળ્યો નથી અને ના તો તેને ક્યારેય ભારત આવવાનું આમંત્રણ આપ્યુ છે. તેમણે કહ્યું કે મીડિયાનો એક વર્ગ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે.

પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝા સાથે જોડાયેલા વિવાદ પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું છે કે મેં તેમને ક્યારેય આમંત્રણ આપ્યું નથી અને ક્યારેય તેને મળ્યો નથી. તેમણે કહ્યું કે એ જાણવું જોઈએ કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ વિદેશી મહેમાનને આમંત્રણ આપે છે ત્યારે સરકારની સલાહ પર આમંત્રણ આપવામાં આવે છે. આ ઉપરાંત, તેમણે ભારતના હિતોને નુકસાન પહોંચાડવાના ભાજપના આરોપ પર કહ્યું કે ઈરાનમાં રાજદ્વારી તરીકે હંમેશા સરકારની જાણમાં છે, રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિબદ્ધતાથી બંધાયેલ છે.

નુસરત મિર્ઝાને બોલાવ્યો નથી

દેશ સાથે વિશ્વાસઘાત કરવાના મામલે તેમણે કહ્યું કે તેમણે 11 ડિસેમ્બર 2010ના રોજ આતંકવાદ પર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સ આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને માનવ અધિકાર વિશે હતી જેમાં આયોજકે લોકોને બોલાવ્યા હતા. મેં તેને ક્યારેય ફોન કર્યો નથી કે હું તેને મળ્યો નથી.

અંસારીએ કહ્યું, "ભારત સરકાર પાસે તમામ માહિતી છે અને તે સત્ય કહેવાની એકમાત્ર સત્તા છે. એ રેકોર્ડની વાત છે કે તેહરાનમાં મારા કાર્યકાળ પછી મને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. મેં ત્યાં કરેલા કામને દેશ-વિદેશમાં સ્વીકારવામાં આવ્યું છે.

ભાજપનો આરોપ

અગાઉ, ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવા પર અંસારી અને કોંગ્રેસ પાસેથી ખુલાસો માંગ્યો હતો કે તે યુપીએ સરકાર દરમિયાન પાંચ વખત ભારતની મુલાકાતે આવ્યો હતો અને અહીથી એકત્ર કહેલી સંવેદનશીલ માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને પૂરી પાડી હતી. ભાટિયાએ પાકિસ્તાની પત્રકારની કથિત ટીપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ અંસારીના આમંત્રણ પર ભારત આવ્યા હતા અને તેમને મળ્યા હતા.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget