શોધખોળ કરો

Haryana Violence: 44 FIR, 116ની ધરપકડ, હિંસા બાદ નૂહ પોલીસની કાર્યવાહી યથાવત, અત્યાર સુધી 150 લોકોની કરાઇ પૂછપરછ

હરિયાણાના નૂહ અને ગુરુગ્રામ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા બાદ તણાવની સ્થિતિ યથાવત છે.

Haryana Violence:  હરિયાણાના નૂહ અને ગુરુગ્રામ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા બાદ તણાવની સ્થિતિ યથાવત છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દળ અને કેન્દ્રીય દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ હિંસા ફેલાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. નૂહમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં 22 એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નૂહના પોલીસ અધિક્ષક (SP) એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 44 FIR નોંધવામાં આવી છે. 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 150 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. 31 જૂલાઈના રોજ નૂહમાં એક સરઘસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ સાથે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

મૃતક હોમગાર્ડ જવાનોને 57-57 લાખ આર્થિક સહાયની જાહેરાત

હરિયાણામાં હિંસામાં પાંચ લોકોના મોત થયા છે. નૂહમાં બે હોમગાર્ડ સહિત ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ગુરુગ્રામમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, હરિયાણા પોલીસે મંગળવારે નૂહમાં હિંસામાં જીવ ગુમાવનારા બે હોમગાર્ડના પરિવારોને 57 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

પથ્થરમારામાં બાળકોના ઉપયોગની તપાસની માંગ

નૂહમાં હિંસા દરમિયાન બાળકોનો કથિત રીતે પથ્થરમારો માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. પીટીઆઈ અનુસાર, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ આ અંગે તપાસની માંગ કરી છે. હરિયાણા પ્રશાસનને લખેલા પત્રમાં NCPCRએ સોમવારની હિંસામાં બાળકોના કથિત ઉપયોગ અંગે કાર્યવાહીની માંગ કરી છે.

કમિશને પત્રમાં કહ્યું હતું કે "પંચ તમારી ઓફિસને આ મામલાની તપાસ કરવા અને ઘટનાની તપાસ કરવા વિનંતી કરે છે." ઉપરાંત, આ હિંસામાં જે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની ઓળખ કરવી જોઈએ અને જો તેમની સલામતી સુનિશ્ચિત કરવાની જરૂર હોય તો તેમને બાળ સુધારણા સમિતિ સમક્ષ રજૂ કરવા જોઈએ.

સીએમ ખટ્ટરે મોટા ષડયંત્રની શક્યતા વ્યક્ત કરી

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે (1 જુલાઈ) ચંડીગઢમાં રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સમગ્ર ઘટના કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે. હિંસામાં બહારના લોકોની સંડોવણી અંગે આશંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget