શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

અમિત શાહે લોકડાઉન મુદ્દે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને શું કહ્યું ? જાણો વિગત

લોકડાઉન 4 બે દિવસ બાદ એટલે કે 31મેના રોજ પૂરું થઈ રહ્યું છે. માત્ર 2 દિવસ બાકી રહી ગયા છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે લોકડાઉન આગળ વધારવામાં આવશે કે ખત્મ થશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને કારણે દેશભરમાં લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. જોકે લોકડાઉન 4.0 પૂરું થવાને હવે બે દિવસનો સમય બાકી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેલીફોન પર વાત કરી. ગૃહમંત્રીએ ટેલીફોન દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉનને લઈને ચર્ચા કરી. સૂત્રો અનુસાર ગૃહમંત્રીએ લોકડાઉન વધારવામાં આવે કે ખત્મ કરવામાં આવે તેને લઈને રાજ્યો સાથે વાત કરી છે. જોકે આ ઉપરાંત કોરોનાને રોકવા વધારે ક્યા પગલા લેવામાં આવે જેવા તમામ  મુદ્દાઓ પર મુખ્યમંત્રીઓના સૂચનો માગવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લોકડાઉન 4 બે દિવસ બાદ એટલે કે 31મેના રોજ પૂરું થઈ રહ્યું છે. માત્ર 2 દિવસ બાકી રહી ગયા છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે લોકડાઉન આગળ વધારવામાં આવશે કે ખત્મ થશે. આ તમામ વિષયોને લઈને ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી અને તેમની સાથે કોરોનાની લડાઈમાં આગળની  રણનીતિ પર ચર્ચા કરી. મળેલી જાણકારી અનુસાર ગૃહમંત્રીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોની સ્થિતિ પર વિસ્તારથી સમીક્ષા કરી. આ ઉપરાંત આગળ શું કરવામાં આવશે તેના પર સૂચનો માગ્યા. સૂત્રો અનુસાર મોટાભાગના મુખ્યમંત્રીઓએ તો આગળનો નિર્ણણ કરવા માટે કેન્દ્ર સરકારને જ કહ્યું છે. ગૃહમંત્રીની વાતચથી એ વાતના પણ સંકેત મળી રહ્યા છે કે, હવે લોકડાઉન આગળ વધશે અથવા સમાપ્ત થશે. આ મદ્દે પ્રધાનમંત્રી મોદીની મુખ્યમંત્રીઓની સાથે થનારી વીસીની સંભાવના પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કહેવાય છે કે, પીએમ મોદીએ જ ગૃહમંત્રી અમિત શાહને મુખ્યમંત્રીઓ સાથે વાત કરી આગળની રણનીતિ તૈયાર કરવા કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Embed widget