બાળકને જન્મ આપ્યા વિના જ લોકો માતાપિતા બની રહ્યા છે? જાણો કાયદા હેઠળ કોને સરોગસીનો અધિકાર છે અને કોને નથી

ભારતમાં સરોગસી શબ્દની વારંવાર ચર્ચા થાય છે. આ દિવસોમાં આ શબ્દો એટલા માટે ચર્ચામાં છે કારણ કે સુપ્રીમ કોર્ટે સરોગસી દ્વારા માતા બનવાની 44 વર્ષની અપરિણીત મહિલાની અરજીને ફગાવી દીધી હતી.

માતા-પિતા બનવું એ કોઈપણ યુગલ માટે વિશ્વની સૌથી વિશેષ લાગણી છે. આ અનુભવને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પરંતુ કેટલાક કપલ એવા હોય છે જેમને આ ખુશી કોઈ કારણસર નથી મળતી. વિજ્ઞાને આ સમસ્યાનો ઉકેલ

Related Articles