શોધખોળ કરો

Coronavirus: દિલ્હીના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યુ- રાજ્યમાં ટેસ્ટિંગ વધારવી છે તો નિયમો બદલે ICMR

તેમણે કહ્યુ કે, જો દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવી છે તો આઇસીએમઆરે પોતાના નિયમ બદલવા પડશે.

  નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 37 હજારને નજીક પહોંચી ગઇ છે. રાજ્યમાં વધતા કેસ વચ્ચે આજે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, જો દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવી છે તો આઇસીએમઆરે પોતાના નિયમ બદલવા પડશે. દિલ્હીમાં કોરોના વાયરસને લઇને પૂછાયેલા એક સવાલના જવાબમાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, કોરોના વાયરસના કેસ આખા દેશમાં પણ છે અને દિલ્હીમાં પણ છે. જ્યાં ઓછા કેસ છે તેમનો થોડા દિવસમાં નંબર આવી છે. દિલ્હી કોરોના વાયરસના કેસમાં મુંબઇથી 10-12 દિવસ પાછળ ચાલી રહી છે.એક સવાલના જવાબમાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, તમારે ટેસ્ટિંગ વધારવી છે તો આઇસીએમઆરને કહો કે તે પોતાની ગાઇડલાઇન બદલે. આઇસીએમઆરની ગાઇડલાઇનનો ભંગ અમે કરી શકીએ નહીં. જે શરતો તેમણે રાખી છે તે અનુસાર આખા દેશમાં ટેસ્ટ થઇ શકે છે. તમે આઇસીએમઆર અને કેન્દ્ર સરકારને કહો કે તેઓ શરતો બદલે અને જે પણ ઇચ્છે તે ટેસ્ટ કરાવી લે.
જ્યારે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યુ કે, વધારે ટેસ્ટ કરાવવામાં હાલમાં સૌથી જરૂરી છે કે આઇસીએમઆરની ગાઇડલાઇન્સને ખત્મ કરવામાં આવે. મે સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને ગાઇડલાઇન્સ બદલવાની અપીલ કરી છે જેથી જેને પણ કોરોના હોવાની આશંકા હોય એ તમામ પોતાનો ટેસ્ટ કરાવી શકે.સંજય સિંહે કહ્યુ કે તમામ લેબ્સને લાયસન્સ અને તમામ રાજ્યોને ટેસ્ટિંગ કિટ્સ કેન્દ્ર સરકાર આપે. જ્યાં સુધી લોકોને ખ્યાલ નહી આવે તે તેઓને કોરોના થયો છે ત્યાં સુધી તેઓ સારવાર કરાવશે નહીં. જેનાથી આવનારા દિવસોમાં મૃત્યુના આંકડાઓ વધી શકે છે અને સ્થિતિ વધુ ભયાનક બની શકે છે. નોંધનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધીમાં 36 હજાર 834 લોકોને કોરોના થયો છે. જેમાંથી 13398 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 1214 લોકોના મોત થયા છે. હાલમાં કુલ 22 હજાર 212 લોકોની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget