શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, જાણો આજે કેટલા નોંધાયા કેસ

India Covid-19 Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 44,513 થઈ છે.

Coronavirus Cases Today in India:  ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે કેસમાં વધારો થયો છે. છેલ્લા 24  કલાકમાં 8582 નવા કેસ અને 4 સંક્રમિતોનામોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 44 હજારને પાર થયો છે.

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 44,513 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,761 પર પહોંચ્યો છે. દેશમાં 4,2652,743 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,07,08,541 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 13, 04,427 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.

જૂન 2022માં નોંધાયેલા કેસ

 11 જૂન શનિવારે 8329 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.

10 જૂન શુક્રવારે 7,584 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.

9 જૂન ગુરુવારે 7242 નવા કેસ અને 8 સંક્રમિતોના મોત થયા.

8 જૂનબુધવારે 5233 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા.

7 જૂન મંગળવારે 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા હતા.

6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયાહતા.

5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.

4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.

3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા

2 જૂન ગુરુવારે 3712 નવાકેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.

1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું  આપ્યો જવાબ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi and Donald Trump hold bilateral talks: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કયા મુદ્દે થઈ વાતચીત?Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું  આપ્યો જવાબ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
Chhaava Review: વિક્કી કૌશલના કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ, અક્ષય ખન્ના-વિનીત સિંહ પણ છવાયા
Chhaava Review: વિક્કી કૌશલના કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ, અક્ષય ખન્ના-વિનીત સિંહ પણ છવાયા
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
FASTag: આ દિવસે લાગુ થશે FASTagના નવા નિયમ, જાણો કેવી રીતે બચાવી શકશો રૂપિયા?
FASTag: આ દિવસે લાગુ થશે FASTagના નવા નિયમ, જાણો કેવી રીતે બચાવી શકશો રૂપિયા?
 ‘શિક્ષિત પત્ની ફક્ત ભરણપોષણ માટે બેરોજગાર ના રહી શકે’: ઓડિશા હાઇકોર્ટે
 ‘શિક્ષિત પત્ની ફક્ત ભરણપોષણ માટે બેરોજગાર ના રહી શકે’: ઓડિશા હાઇકોર્ટે
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.