શોધખોળ કરો

Omicron Variant ને લઇને મોદી સરકારની નવી ગાઇડલાઇન, વેક્સિન લીધી હશે છતાં RT PCR ટેસ્ટ ફરજિયાત

કોરોનાના નવા વેરિઅન્ટને લઇને દુનિયાભરમાં ડરનો માહોલ છે. ઓમિક્રોનના કેસ અનેક દેશમાંથી મળ્યા બાદ ભારત સરકારે એક્શન લેતા સોમવારે સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે.

Omicron Variant Guidelines:  કોરોનાના નવા વેરિઅન્ટને લઇને દુનિયાભરમાં ડરનો માહોલ છે. ઓમિક્રોનના કેસ અનેક દેશમાંથી મળ્યા બાદ ભારત સરકારે એક્શન લેતા સોમવારે સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે. તે અનુસાર વેક્સિનેશન છતાં જોખમી દેશોથી આવનારા ઇન્ટરનેશનલ પેસેન્જર્સને એરપોર્ટ પર પહોંચ્યા બાદ કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.

‘જોખમ ધરાવતા દેશો’થી ભારત આવવા માટે અહીં પહોંચ્યાના 72 કલાક અગાઉ કોરોના ટેસ્ટ સિવાય એરપોર્ટ પર પહોંચ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ ટેસ્ટમાં પોઝિટીવ મળ્યા બાદ મુસાફરને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને પ્રોટોકોલ અનુસાર સારવાર કરવામાં આવશે. તે સિવાય તેના સેમ્પલ પણ જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે. નકારાત્મક મળ્યા બાદ મુસાફર એરપોર્ટ પરથી બહાર જઇ શકશે પરંતુ સાત દિવસો સુધી ઘરથી અલગ રહેવુ પડશે. ત્યારબાદ ભારત પહોંચ્યાના આઠ દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાશે અને ત્યારબાદ સાત દિવસો સુધી જાતે જ ધ્યાન રાખવું પડશે.

નોંધનીય છે કે ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્ર સરકારે રવિવારે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. ડેન્જરસ કેટેગરીમાં આવતા દેશોમાંથી આવનારા પ્રવાસીઓ ભારત પહોંચે તો આરટી પીસીઆર ફરજિયાત કર્યો હતો. સાથે ત્યા સુધી એરપોર્ટમાંથી બહાર જવાની મંજૂરી મળશે નહીં.

મંત્રાલયે કહ્યું કે અન્ય દેશોમાંથી આવનારા મુસાફરોમાંથી પાંચ ટકાની તપાસ કરવામાં આવશે અને સંબંધિત વિમાન કંપનીઓએ પ્રત્યેક ફ્લાઇટમાંથી એ પાંચ ટકાની ઓળખ કરવી પડશે જેઓનો ટેસ્ટ કરવો જરૂરી છે. જોકે, આ સેમ્પલની તપાસનો ખર્ચ મંત્રાલય આપશે. મંત્રાલયે કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતા આ ગાઇડલાઇનમાં સંશોધન કર્યું છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget