શોધખોળ કરો

ચીનના જુઠ્ઠાણાને ભારતીય સેનાએ નકાર્યો, કહ્યું- અમે LAC પાર નથી કરી, ચીની સૈનિકોએ કર્યુ છે ફાયરિંગ

ભારતીય સેનાએ નિવેદન જાહેરા કરીને કહ્યું કે, -ભારત સીમા પર સેનાની તૈનાતી ઓછી કરવા માટે અને શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ. પરંતુ ચીન પરિસ્તિતિ બગાડવા વાળી અને ઉકસાવનારી કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે LACને ક્યારેય ક્રોસ નથી કરી

નવી દિલ્હીઃ ભારતીય સેનાએક ફરી એકવાર ચીનની ચાલબાજીને ઉંધી વાળી દીધી છે. જુનના જુઠ્ઠાણાને નકારી દીધુ છે. ચીનનો દાવો હતો કે, ભારતીય સેના તરફથી LAC પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. હવે ભારતીય સેનાને અધિકારીક રીતે નિવેદન આપીને ચીનના દાવાનો ફગાવી દીધો છે. સેનાએ કહ્યુ કે, ભારતીય સેનાએ ના તો LAC પાર કરી છે, ના કોઇપણ પ્રકારના આક્રમક પગલુ ભર્યુ છે, ચીન તરફથી ફાયરિંગ થયુ છે. ભારતીય સેનાએ નિવેદન જાહેરા કરીને કહ્યું કે, -ભારત સીમા પર સેનાની તૈનાતી ઓછી કરવા માટે અને શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ. પરંતુ ચીન પરિસ્તિતિ બગાડવા વાળી અને ઉકસાવનારી કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે LACને ક્યારેય ક્રોસ નથી કરી. ચીની સેના આક્રમક રીતે કરારોનુ ઉલ્લંઘન કરી રહી છે. જ્યારે સૈન્ય અને રાજનીતિક લેવલે વાતચીત ચાલી રહી છે. કાલે સાંજની ઘટનાને લઇને સેનાએ કહ્યું કે, સાત સપ્ટેમ્બરે ચીની સેનાએ LAC પર ભારતની એક ફોરવર્ડ પૉઝિશનની નજીક જવાની કોશિશ કરી હતી. ત્યારે અમારી સેનાએ પીછો કર્યો. ચીને અમારા જવાનોને ધમકાવવા માટે કેટલાક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યુ હતુ. ઉકસાવવા છતાં ભારતીય સેનાએ પુરેપુરી શાંતિ અને પરિપક્વતાનો પરિચય આપ્યો છે. સેનાએ આગળ કહ્યું કે, ભારતીય સેના શાંતિ સ્થાપવા માટે હંમેશા માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે. પોતાની અખંડતા અને સંપ્રભૂતાની રક્ષા માટે ભારતનો સંકલ્પ પણ મજબૂત છે. વિવાદ પર ચીને પોતાના નિવેદનમાં પોતાની જનતા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ભ્રમિત કરવા માટે છે. ચીનના જુઠ્ઠાણાને ભારતીય સેનાએ નકાર્યો, કહ્યું- અમે LAC પાર નથી કરી, ચીની સૈનિકોએ કર્યુ છે ફાયરિંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget