શોધખોળ કરો

JEE Main 2021: જેઈઈની પરીક્ષા ક્યારે યોજાશે ? કઈ તારીખ સુધીમાં જાહેર કરાશે રિઝલ્ટ, જાણો વિગત

આ વખતે 92,695 વિદ્યાર્થીઓ દેશના 174 કેન્દ્રો પર આયોજિત જેઈઈ મેનમાં સામેલ થશે. જોઈન્ટ એંટ્રેસ બોર્ડ મુજબ રિઝલ્ટ જાહેર થયા બાદ ત્રણ તબક્કામાં વિદ્યાર્થીઓનું કાઉન્સલિંગ કરાશે.

JEE Main 2021 Exam Date: જેઈઈ મેન પરીક્ષાની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. બોર્જે પરીક્ષાની તારીખની જાહેરાત કરી છ. બોર્ડ મુજબ આ પરીક્ષા 17 જુલાઈએ યોજાશે. ખાસ વાત એ છે કે જેઈઈ મેનનું રિઝલ્ટ 14 ઓગસ્ટ સુધીમાં જાહેર કરી દેવાશે. કોરોના મહામારીના કારણે થોડા દિવસ પહેલા પરીક્ષા સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. લાંબા સમયથી આ પરીક્ષાના આયોજનને લઈ વિચાર વિમર્શ ચાલતો હતો.

કેટલા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા

આ વખતે 92,695 વિદ્યાર્થીઓ દેશના 174 કેન્દ્રો પર આયોજિત જેઈઈ મેનમાં સામેલ થશે. જોઈન્ટ એંટ્રેસ બોર્ડ મુજબ રિઝલ્ટ જાહેર થયા બાદ ત્રણ તબક્કામાં વિદ્યાર્થીઓનું કાઉન્સલિંગ કરાશે. કાઉન્સલિંગની પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી પૂરી કરવાનું આયોજન છે. લાંબા સમયથી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાતી આ પરીક્ષાના રાહ જોતા હતા. આખરે બોર્ડે પરીક્ષાને લઈ ફેંસલો લઈ લીધો છે.

પહેલા ક્યારે યોજાવાની હતી પરીક્ષા

પહેલા આ પરીક્ષા એપ્રિલમાં યોજાવાની હતી પરંતુ કોરનાની બીજી લહેર અને લોકડાઉનના કારણે આ પરીક્ષાને સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. કોરોનાના ખતરાના કારણે જેઈઈ, નીટ સહિત અનેક પ્રવેશ પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. સરકારે આ ફેંસલો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો હતો. કોરોનાના કારણે તમામ કેન્દ્રીય અન રાજ્ય બોર્ડે 10 તથા 12 બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશભરમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી ત્રણ લાખ 90 હજારથી વધારે લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 50848 નવા કોરોના કેસ આવ્યા અને 1358 સંક્રમિતોના મોત થયા છે. વિતેલા દિવસે 68817 લોકો કરોનાથી ઠીક પણ થયા છે એટલે કે એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 19327 ઘટી ગઈ છે. આ પહેલા સોમવારે 42640 નવા કેસ આવ્યા હતા.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget