શોધખોળ કરો

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યો પાર્ટી હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે, જેનાથી રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.

નવી દિલ્હી: કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યો પાર્ટી હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે, જેનાથી રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર  મંત્રી એન. ચલુવરાયસામી અને ધારાસભ્યો ઈકબાલ હુસૈન, એચ. સી બાલકૃષ્ણ, એસ.આર. શ્રીનિવાસ અને ટી.ડી. રાજેગૌડા દિલ્હી પહોચ્યા છે. અહીં આ  નેતાઓ પાર્ટી હાઈકમાન્ડને મળશે. 

ડીકે શિવકુમાર સમર્થકો દિલ્હી પહોંચ્યા

ડીકે શિવકુમારના સમર્થક ધારાસભ્ય ટી.ડી. રાજેગૌડાએ કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરી. ડીકે શિવકુમાર જૂથ આગ્રહ કરી રહ્યું છે કે સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકારે અઢી વર્ષ પૂર્ણ કર્યા છે અને નક્કી કરાર મુજબ શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. દિલ્હી પહોંચેલા તમામ નેતાઓ આ કરાર પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરશે.

'સિદ્ધારમૈયા અઢી વર્ષનું પોતાનું વચન પૂરું કરશે'

ડીકે શિવકુમારના ભાઈ અને બેંગલુરુ ગ્રામીણના ભૂતપૂર્વ લોકસભા સાંસદ ડીકે સુરેશે ગુરુવારે (20 નવેમ્બર, 2025) કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અઢી વર્ષનું પોતાનું વચન પૂરું કરશે. સીએમ સિદ્ધારમૈયાનું કહેવું છે કે અઢી વર્ષ પછી મંત્રીમંડળમાં ફેરબદલની વાત કરવામાં આવી હતી.  તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે તેમનું રેકોર્ડ  17મું બજેટ રજૂ કરશે.

મારી સત્તા અત્યારે અને ભવિષ્યમાં સુરક્ષિત છે: સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું, "મારી સત્તા અત્યારે અને ભવિષ્યમાં સુરક્ષિત છે. જનતાને આપેલા વચનો પૂરા કરવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યો છું. તે એક અંધશ્રદ્ધા છે કે જો હું ચામરાજનગર આવીશ તો હું સત્તા ગુમાવીશ. હું ચામરાજનગર જાઉં છું કારણ કે હું અંધશ્રદ્ધા અને અફવાઓમાં માનતો નથી. હું રાજ્યના તમામ જિલ્લાઓ સાથે સમાન વર્તન કરું છું અને તમામ જિલ્લાઓની મુલાકાત લઉં છું."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે, ત્યારે સિદ્ધારમૈયાએ કહ્યું, "આ એક બિનજરૂરી ચર્ચા છે. અઢી વર્ષ પછી મંત્રીમંડળમાં ફેરબદલની જાહેરાત થયા પછી જ મુખ્યમંત્રી બદલવાનો મુદ્દો સામે આવ્યો છે. પાર્ટીના નેતાઓએ મંત્રીમંડળમાં ફેરબદલ અંગે નિર્ણય લેવાની જરૂર છે. કુલ 34 મંત્રી પદો છે, જેમાંથી બે ખાલી છે. આ ખાલી મંત્રી પદો કેબિનેટ ફેરબદલ દરમિયાન ભરવામાં આવશે."                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget