શોધખોળ કરો

KCRની ઉદ્ધવ ઠાકરે-શરદ પવાર સાથેની મુલાકાત પર કૉંગ્રેસે ઉઠાવ્યા સવાલ, જાણો BJPએ શું કહ્યું ?

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (KCR) રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray) અને શરદ પવાર(Sharad pawar)ને મળ્યા હતા.

મુંબઈ:  તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (KCR) રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray) અને શરદ પવાર(Sharad pawar)ને મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બેઠક ભાજપ વિરુદ્ધ મજબૂત મોરચો બનાવવા માટે થઈ છે.

બંગાળના સીએમ મમતા બેનર્જીની જેમ કે ચંદ્રશેખર રાવ પણ કોંગ્રેસ વિના ત્રીજા મોરચાની હિમાયત કરી રહ્યા છે. કોંગ્રેસે હવે ત્રણેય નેતાઓની આ બેઠક પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે શું કોંગ્રેસ વગર વિપક્ષનું કોઈપણ ગઠબંધન શક્ય છે ? સાથે જ ભાજપનું કહેવું છે કે શિવસેના અને અન્ય પક્ષો ત્રીજો મોરચો બનાવે તો પણ તેની કોઈ અસર નહીં થાય.

કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ મુંબઈ આવ્યા અને સત્તાધારી ગઠબંધનના નેતાઓને મળ્યા અને કહ્યું કે વિપક્ષ ભાજપ વિરુદ્ધ ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. શું કોંગ્રેસ વિના આ શક્ય છે ? આ સવાલ અઘાડીના નેતાઓને છે.

સાથે જ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, શિવસેના અને અન્ય પક્ષો સાથે મળીને ત્રીજો મોરચો બનાવે તો પણ અમને (એનડીએ)ને કોઈ ફરક પડશે નહીં. વર્ષ 2024માં ભાજપ ફરી સત્તામાં આવશે. અત્યારે જ્યાં ચૂંટણી ચાલી રહી છે તે પાંચ રાજ્યોમાં અમે જીતીશું.

મીટિંગ બાદ KCRએ શું કહ્યું

કેસીઆરએ કહ્યું, તેલંગાણા રાજ્યની રચના સમયે શરદ પવારે સમર્થન આપ્યું હતું. અમે તેમનો આભાર માનીએ છીએ. આ દેશ બરાબર ચાલી રહ્યો નથી. વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. આઝાદીના 75 વર્ષ પછી જે પ્રકારની સ્થિતિ હોવી જોઈએ તે નથી. એક નવા એજન્ડા અને આશા સાથે દેશને આગળ લઈ જવાનો સમય આવી ગયો છે. શક્ય તેટલી વહેલી તકે અમે દેશના અન્ય પક્ષો સાથે વાત કરીશું અને બધા સાથે બેસીશું. આજે નિર્ણય લેવાયો છે કે તમામ લોકો સાથે વાત કરીને કોઈ રસ્તો કાઢીશું અને ત્યાર બાદ જનતાની સામે એજન્ડા રજૂ કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget