શોધખોળ કરો

PM આવાસ યોજનામાં 2.50 લાખ રૂપિયાની સબસિડી લેવા માટે કઈ શરતોનું પાલન કરવું છે જરૂરી ?

યોજનામાં ત્રણ કેટેગરી અંતર્ગત લોન ઉપલબ્ધ કરાવાય છે. તેમાં એમઆઈજી, એલઆઈજી અને ઈડબલ્યુએસ આવે છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર હોમ લોન પર 2.67 લાખ રૂપિયા સુધીની સબ્સિડી આપે છે. આ યોજના અંતર્ગત કરોડો લોકોનું પોતાના ઘરનું સપનું સાકાર થયું છે. સરકારનો લક્ષ્ય 2022 સુધી દરેક પરિવાર પાસે ઘર હોય તેવો છે. આ દિશામાં સરકારે આ યોજના લાગુ કરી છે. આ સ્કીમને લઈ ઘણા લોકોના મનમાં 2.67 લાખ રૂપિયામાંથી કેટલી સબસિડી મળશે? પૂરી સબ્સિડી કોને મળશે અને કોન નહીં? તે સવાલોના જવાબ નહીં હોવાના કારણે લોકો અસંજસની સ્થિતિમાં રહેતા હોય છે. આ યોજના અંતર્ગત કોને કેટલી સબ્સિડી મળશે તે માટે શરતો રાખવામાં આવી થે, આ શરતો ઈન્કમ સ્લોટ પર આધારિત છે. યોજનામાં ત્રણ કેટેગરી અંતર્ગત લોન ઉપલબ્ધ કરાવાય છે. તેમાં એમઆઈજી, એલઆઈજી અને ઈડબલ્યુએસ આવે છે. ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા ઈડબલ્યુએસમાં આવે છે. યોજના મુજબ સબ્સિડીની રકમથી તમારી લોનની રકમ ઘટી જાય છે અને તમારા પર વ્યાજનો બોજ ઓછો થઈ જાય છે. જો તમારી આવક છ લાખ સુધી વાર્ષિક છે તો 6 લાખ રૂપિયાની લોન પર 6.5 ટકા સબ્સિડી મળષશે. જે 2.67 લાખ રૂપિયા સુધી થશે. પરંતુ 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળાને 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબ્સિડી મળશે. આ રીતે આ પ્રકારની કેટેગરીના લોકોને 2,35,068 રૂપિાય સબ્સિડી મળશે. 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળાને 12 લાખ સુધીની લોન પર 3 ટકા વ્યાજ સબ્સિડી મળશે. જે 2,30,156 રૂપિયા થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget