શોધખોળ કરો

મહારાષ્ટ્ર સંકટઃ શું બળવાખોર શિવસૈનિકોનુ ધારાસભ્ય પદ ખતરામાં છે ? જાણો શું કહે છે પક્ષપલટુ કાયદો......

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી એકનાથ શિન્દેના નેતૃત્વમાં શિવસેનાના ડઝનેકથી વધુ ધારાસભ્યો ગુજરાતના સૂરતમાં રોકાયા છે.

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્વવની સરકાર પર તલવાર લટકી રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી એકનાથ શિન્દેના નેતૃત્વમાં શિવસેનાના ડઝનેકથી વધુ ધારાસભ્યો ગુજરાતના સૂરતમાં રોકાયા છે. જેના કારણે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં આવી ગઇ છે. 

ગૌહાટીમાં શિવસેનાના 41 ધારાસભ્યોનો જમાવડો થઇ ચૂક્યો છે. જેના કારણે ઉદ્વવની સરકાર અલ્પમતમાં આવી ચૂકી છે. વળી, એનસીપી અને કોંગ્રેસ ઉપરાંત નાના પક્ષો અને બીજા કેટલીય અપક્ષ ધારાસભ્યો પણ સુરત પહોંચી ચૂક્યા હોવાનુ સામે આવ્યુ છે. 

આ બધાની વચ્ચે બધાના મનમાં હવે એક જ પ્રશ્ન થશે કે આ બળવાખોર ધારાસભ્યો, એટલે કે પક્ષ પલટુ ધારાસભ્યો પક્ષમાંથી પલટી મારીને બીજેપી સાથે જતા રહેશે કે શું ? જો આમ થાય છે તો શિવસેના વિધાનસભા સ્પીકરની પાસે જઇને આ ધારાસભ્યોને પક્ષ પલટા કાયદા અનુસાર અયોગ્ય ઠેરવવાની માંગ કરી શકે છે. જાણો શું છે આ પક્ષ પલટા કાયદો અને આને ક્યારે લાગુ કરી શકાય છે...

પક્ષ પલટા કાયદો શું છે ? 
પક્ષ પલટા કાયદામાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં સામેલ થવા પર દંડિત કરવાની જોગવાઇ છે. સંસદે આને વર્ષ 1985માં દસમી અનૂસુચી તરીકે બંધારણમાં સામેલ કર્યો છે. આનો ઉદેશ્ય ધારાસભ્યો દ્વારા વારંવાર બદલાતી પાર્ટીઓથી હતોસ્તાહિત કરીને સરકારને સ્થિરતામાં લાવવાનો હતો, વર્ષ 1967ની સામાન્ય ચૂંટણી બાદ ધારાસભ્યોએ પક્ષ પલટો કરીને કેટલાય રાજ્યોની સરકારને સત્તામાંથી બહાર ફેંકી દીદી હતી. 

પક્ષ પલટો ક્યારે થાય છે ?
કાયદા અંતર્ગત ત્રણ સ્થિતિઓમાં સાંસદ અને ધારાસભ્ય પક્ષ પલટો કરે છે, પહેલુ તે સ્વેચ્છાએ પોતાની પાર્ટીનુ સભ્યપદ છોડી દે, બીજુ ત્યારે જ્યારે એક સાંસદ અને ધારાસભ્ય અપક્ષ રીતે ચૂંટાય છે, અને બાદમાં કોઇ પાર્ટીમાં સામેલ થઇ જાય છે. ત્રીજુ ત્યારે જ્યારે ધારાસભ્ય કે સાંસદ મમોનિત થાય છે, અને તે 6 મહિનાની અંદર કોઇ રાજકીય પાર્ટીમાં જોડાઇ જાય છે, આ ત્રણેયમાં કોઇપણ પરિદ્રશ્યમાં કાયદાનુ ઉલ્લંઘન પર પક્ષ પલટુ કરનારા ધારાસભ્ય કે સાંસદને દંડિત કરવામાં આવે છે. આવા કેસમાં ગૃહના અધ્યક્ષની પાસે સભ્યોને અયોગ્ય ઠેરવવાની શક્તિ હોય છે, જોકે, સુપ્રીમ કોર્ટ અનુસાર, સાંસદ કે ધારાસભ્ય પોતાનો ફેંસલાનો ઉચ્ચ ન્યાયાલયમાં પડકારી શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
Embed widget