શોધખોળ કરો

મહારાષ્ટ્ર સંકટઃ શું બળવાખોર શિવસૈનિકોનુ ધારાસભ્ય પદ ખતરામાં છે ? જાણો શું કહે છે પક્ષપલટુ કાયદો......

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી એકનાથ શિન્દેના નેતૃત્વમાં શિવસેનાના ડઝનેકથી વધુ ધારાસભ્યો ગુજરાતના સૂરતમાં રોકાયા છે.

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્વવની સરકાર પર તલવાર લટકી રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી એકનાથ શિન્દેના નેતૃત્વમાં શિવસેનાના ડઝનેકથી વધુ ધારાસભ્યો ગુજરાતના સૂરતમાં રોકાયા છે. જેના કારણે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં આવી ગઇ છે. 

ગૌહાટીમાં શિવસેનાના 41 ધારાસભ્યોનો જમાવડો થઇ ચૂક્યો છે. જેના કારણે ઉદ્વવની સરકાર અલ્પમતમાં આવી ચૂકી છે. વળી, એનસીપી અને કોંગ્રેસ ઉપરાંત નાના પક્ષો અને બીજા કેટલીય અપક્ષ ધારાસભ્યો પણ સુરત પહોંચી ચૂક્યા હોવાનુ સામે આવ્યુ છે. 

આ બધાની વચ્ચે બધાના મનમાં હવે એક જ પ્રશ્ન થશે કે આ બળવાખોર ધારાસભ્યો, એટલે કે પક્ષ પલટુ ધારાસભ્યો પક્ષમાંથી પલટી મારીને બીજેપી સાથે જતા રહેશે કે શું ? જો આમ થાય છે તો શિવસેના વિધાનસભા સ્પીકરની પાસે જઇને આ ધારાસભ્યોને પક્ષ પલટા કાયદા અનુસાર અયોગ્ય ઠેરવવાની માંગ કરી શકે છે. જાણો શું છે આ પક્ષ પલટા કાયદો અને આને ક્યારે લાગુ કરી શકાય છે...

પક્ષ પલટા કાયદો શું છે ? 
પક્ષ પલટા કાયદામાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં સામેલ થવા પર દંડિત કરવાની જોગવાઇ છે. સંસદે આને વર્ષ 1985માં દસમી અનૂસુચી તરીકે બંધારણમાં સામેલ કર્યો છે. આનો ઉદેશ્ય ધારાસભ્યો દ્વારા વારંવાર બદલાતી પાર્ટીઓથી હતોસ્તાહિત કરીને સરકારને સ્થિરતામાં લાવવાનો હતો, વર્ષ 1967ની સામાન્ય ચૂંટણી બાદ ધારાસભ્યોએ પક્ષ પલટો કરીને કેટલાય રાજ્યોની સરકારને સત્તામાંથી બહાર ફેંકી દીદી હતી. 

પક્ષ પલટો ક્યારે થાય છે ?
કાયદા અંતર્ગત ત્રણ સ્થિતિઓમાં સાંસદ અને ધારાસભ્ય પક્ષ પલટો કરે છે, પહેલુ તે સ્વેચ્છાએ પોતાની પાર્ટીનુ સભ્યપદ છોડી દે, બીજુ ત્યારે જ્યારે એક સાંસદ અને ધારાસભ્ય અપક્ષ રીતે ચૂંટાય છે, અને બાદમાં કોઇ પાર્ટીમાં સામેલ થઇ જાય છે. ત્રીજુ ત્યારે જ્યારે ધારાસભ્ય કે સાંસદ મમોનિત થાય છે, અને તે 6 મહિનાની અંદર કોઇ રાજકીય પાર્ટીમાં જોડાઇ જાય છે, આ ત્રણેયમાં કોઇપણ પરિદ્રશ્યમાં કાયદાનુ ઉલ્લંઘન પર પક્ષ પલટુ કરનારા ધારાસભ્ય કે સાંસદને દંડિત કરવામાં આવે છે. આવા કેસમાં ગૃહના અધ્યક્ષની પાસે સભ્યોને અયોગ્ય ઠેરવવાની શક્તિ હોય છે, જોકે, સુપ્રીમ કોર્ટ અનુસાર, સાંસદ કે ધારાસભ્ય પોતાનો ફેંસલાનો ઉચ્ચ ન્યાયાલયમાં પડકારી શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget