શોધખોળ કરો

22 MLAના રાજીનામાથી સંકટમાં કમલનાથ સરકાર, હવે બાકીના કોંગ્રેસ ધારાસભ્યોને આ શહેર લઈ જવામાં આવશે

મધ્યપ્રદેશમાં ચાલી રહેલ તમામ રાજનીતિક ઉઠાપટકની વચ્ચે સીએમ કમલનાથે ધારાસભ્ય દળની બેઠક બાદ દાવો કર્યો હતો કે સરકારને કોઈ સંકટ નથી.

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મુશ્કેલી પૂરી થવાનું નામ નથી લઈ રહી. સત્તા બચાવવા માટે મંગળવારે મોડી રાત્રે સાંજે મળેલ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયથયા, ત્યાર બાદ હવે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ભોપાલથી રાજસ્થાનની રાજધાની જયપુર મોકલવાની તૈયારી કરી લીદી છે જેથી તેમને હોર્સ ટ્રેડિંગથી બચાવી શકાય. અત્યાર સુધી 22 ધારાસભ્યો છોડી ચૂક્યા છે કોંગ્રેસ કોંગ્રેસના ફ્રન્ટ લાઈન લીડર જ્યોતિરાદિત્ય સિંધિયા હવે કોંગ્રેસથી અલગ થી ગયા છે. સિંધિયાના ગ્રુપના 22 કોંગ્રેસ ધારાસબ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. તેના કારણે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. કોંગ્રેસના 114 ધારાસભ્યો હતા. જેમાંથી 22 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે 92 ધારાસભ્ય રહી ગયા છે. 22 MLAના રાજીનામાથી સંકટમાં કમલનાથ સરકાર, હવે બાકીના કોંગ્રેસ ધારાસભ્યોને આ શહેર લઈ જવામાં આવશે કમલનાથનો દાવો રાજ્યમાં સરકાર સુરક્ષિત મધ્યપ્રદેશમાં ચાલી રહેલ તમામ રાજનીતિક ઉઠાપટકની વચ્ચે સીએમ કમલનાથે ધારાસભ્ય દળની બેઠક બાદ દાવો કર્યો હતો કે સરકારને કોઈ સંકટ નથી, કાર્યકર્તા બિલકુલ ચિંતા ન કરે. એમપીમાં સરકાર પૂરા પાંચ વર્ષ સુધી ચાલશે. તેમણે કહ્યું કે, બેંગલુરુમાં અમારા ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે, તે સંપર્કમાં છે અને ફ્લોર પર અમે અમારી તાકાત બતાવીશું. ધારાસભ્યોને છોડાવવા માટે સીનિયર મંત્રી થયા રવાના મધ્ય પ્રદેશ સરકારના સીનિયર મંત્રી સજ્જન સંહ વર્મા સંગઠનમાં ઉંડી પકડ ધરાવે છે. ભાજપના નેતાઓના સંપર્કમાં 22 ધારાસભ્યો હાલમાં બેંગલુરુમાં છે, જ્યારે આ ધારાસભ્યોને પરત લાવવાની જવાબદારી સીએમ કમલનાથે સજ્જન વર્માએ સોંપી છે, જે બેંગલુરુ માટે રવનાના થયા છે. જો આ 22 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાં આવી જાય તો પછી સરકાર પર આવેલ સંકટ ટળી  જસે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે બગાવત કરનારા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુસીબત વધી જશે. જોકે હાલમાં આ 22 ધારાસભ્યોમાંથી કેટલા કોંગ્રેસમાં વાપસી કરશે એ સ્પષ્ટ નથી થઈ શક્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget