શોધખોળ કરો

Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર

Maharashtra Assembly Election 2024: અમિત શાહે તેમના ભાષણમાં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે થયેલા હંગામાનો ઉલ્લેખ કરતા કહ્યું કે શરદ પવાર અને કોંગ્રેસવાળા કલમ 370નું સમર્થન કરે છે.

Maharashtra Assembly Election 2024 Latest News: જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ મહારાષ્ટ્રનું રાજકીય તાપમાન વધી રહ્યું છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીના BJP પર કરેલા હુમલા બાદ હવે અમિત શાહે જવાબ આપ્યો છે.

અમિત શાહે શુક્રવારે (8 નવેમ્બર 2024) રાહુલ ગાંધી, કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન પર જોરદાર હુમલો કર્યો. સાંગલીમાં એક જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "હું MVA વાળાને પૂછવા આવ્યો છું કે ઔરંગાબાદનું નામ સંભાજી નગર હોવું જોઈએ કે નહીં?"

'આર્ટિકલ 370 પાછું નહીં આવે'

અમિત શાહે તેમના ભાષણમાં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે થયેલા હંગામાનો ઉલ્લેખ કરતા કહ્યું કે શરદ પવાર અને કોંગ્રેસવાળા કલમ 370નું સમર્થન કરે છે. હું આ લોકોને સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે તમારી ચાર પેઢીઓ પણ આવશે તો પણ આર્ટિકલ 370 પાછું નહીં આવે.

'કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે'

અમિત શાહ અહીં જ અટક્યા નહીં. તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી 75 વર્ષથી રામ મંદિરને લટકાવી રહી હતી. રાહુલ ગાંધી અયોધ્યા નથી ગયા, તેમને વોટ બેંકનો ડર લાગે છે. અમે BJP વાળા વોટ બેંકથી નથી ડરતા.

અમે કાશી વિશ્વનાથનો કોરિડોર પણ બનાવ્યો, સોમનાથનું મંદિર પણ સોનાનું બની રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે અહીં તુષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી છે, તેને રોકવાનો એકમાત્ર રસ્તો BJP ની સરકાર છે, મહાયુતિની સરકાર છે.

'રાહુલ અગ્નિવીર અંગે જૂઠ ફેલાવી રહ્યા છે'

સતારાના કરાડમાં અમિત શાહે કહ્યું કે આખા દેશને શિવાજી મહારાજ પર ગર્વ છે. સતારા જિલ્લો વીરોની ભૂમિ રહી છે. રાહુલ બાબા અગ્નિવીર અંગે જૂઠ ફેલાવી રહ્યા છે. તમે તેમના ભ્રમમાં ના આવશો. તેમણે આગળ કહ્યું, "રાહુલ બાબા, અમારા વચનો તમારી જેમ નથી હોતા. નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. BJPનું વચન પથ્થર પર લીટી છે. કર્ણાટક, હિમાચલ, તેલંગાણા ચૂંટણીમાં તમે વચનોનો પિટારો ખોલ્યો અને ચૂંટણી જીતી ગયા, હવે તો ખરગે જી પણ કહે છે કે સંભાળીને વચન આપો, પૂરું નથી થતું.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી આ રોગ મટે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.