શોધખોળ કરો

MAHARASHTRA : એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

Maharashtra News : NCP સુપ્રીમો શરદ પવાર અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ નવા સીએમ એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યાં છે.

Maharashtra : એકનાથ શિંદે (CM Eknath Shinde) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ  NCP સુપ્રીમો  શરદ પવાર (Sharad Pawar)  અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું પહેલું નિવેદન સામે આવ્યું છે.  શરદ  પવાર અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ નવા સીએમ એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યાં છે. 

શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ ? 
પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે - “હું મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને અભિનંદન આપું છું. મને આશા છે કે તમારા બંને દ્વારા મહારાષ્ટ્રમાં સારું કામ થશે.”

શું કહ્યું શરદ પવારે? 
ન્યુઝ એજેન્સી ANI સાથે વાત કરતા શરદ પવારે કહ્યું, “ મેં એકનાથ શિંદે સાથે વાત કરી અને તેમને અભિનંદન આપ્યા. મેં મારી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી કે એક રાજ્યનો વડા માત્ર એક પક્ષ નહીં પણ સમગ્ર રાજ્યનું નેતૃત્વ કરે છે. તમે કોઈપણ પક્ષનું પ્રતિનિધિત્વ કરી શકો છો પરંતુ શપથ લીધા પછી તમે રાજ્યનું પ્રતિનિધિત્વ કરો છો. તેથી, હું આશા રાખું છું કે તે તમામ વિભાગોના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરશો.”

આગળ તેમણે કહ્યું, “હું એકનાથ શિંદેને તેમની નવી જવાબદારી બદલ અભિનંદન આપું છું. તેમણે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવાની તાકાત બતાવી. તેમણે લોકોને શિવસેના છોડવા માટે પ્રેરિત કર્યા. મને ખબર નથી કે આ પહેલા થયું હતું કે નહીં. પરંતુ તૈયારી વિના આ બન્યું ન હતું.”

આ સાથે જ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ વિશે શરદ પવારે કહ્યું, “મને નથી લાગતું કે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમનું નંબર 2 પદ ખુશીથી સ્વીકાર્યું હોય. આ તેમના ચહેરા પર જોઈ શકાય છે. પરંતુ તેઓ નાગપુરમાં રહેતા હતા, RSS સ્વયંસેવક તરીકે આ તેમની નૈતિકતા છે, તેથી તેમણે પદ સ્વીકાર્યું.”

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામેAmreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડુંSurat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Embed widget