શોધખોળ કરો

Manipur Election 2022: ચૂંટણી પંચે મણિપુરમાં ચૂંટણીની તારીખમાં કર્યો ફેરફાર, જાણો હવે ક્યારે થશે મતદાન?

ચૂંટણી પંચે મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખોમાં ફેરફાર કર્યો છે.

Manipur Election 2022: ચૂંટણી પંચે મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખોમાં ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચના અગાઉની નિર્ણય અનુસાર મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરી અને બીજા તબક્કાનું મતદાન ત્રણ માર્ચના રોજ યોજાવાનું હતું પરંતુ હવે ચૂંટણી પંચના નવા નિર્ણય અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરી અને બીજા તબક્કાનું મતદાન 5 માર્ચના રોજ કરાશે.

 નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા મંગળવારે બે દિવસીય મણિપુરના પ્રવાસ પર ગયા હતા અને ત્યાંની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મંગળાવેર સુશીલ ચંદ્રાએ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં કહ્યું હતું કે ચૂંટણી પંચ ચૂંટણીમાં સરકારી મશીનરી અને ધન બળના દુરુપયોગને ક્યારેય સહન કરશે નહીં.

 તેમણે કહ્યું કે મતદાન અધિકારીઓના કોઇ પણ પ્રકારની દુર્ભાવનાપૂર્ણ ઇચ્છા અથવા પક્ષપાત કરવાની જાણ થતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.  તેમણે કહ્યું હતું કે મતદારો ચૂંટણી પંચની 'CVIGIL એપ' પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરી શકે છે. મણિપુરમાં 16.4 ટકા મતદાન કેન્દ્રોનું સંચાલન મહિલાઓ દ્ધારા કરવામાં આવશે.

ચંદ્રાએ કહ્યું હતું કે પાંચ વિધાનસભા ક્ષેત્રો-સિંગજામેઇ, થૌબલ, યાઇસકુલ, વાંગખેઇ અને ચૂડાચાંદપુરમાં પોતાના મતદાન મથકનું મેનેજમેન્ટ વિશેષ રીતે મહિલાઓ દ્ધારા કરવામાં આવશે. રાજ્યના 2968 મતદાન કેન્દ્રોમાંથી 2400માં વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાશે અને બાકીના મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ઑફલાઇન વિડિયો રેકોર્ડિંગ હેઠળ આવશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget