શોધખોળ કરો

Mig-21 Jets: યુદ્ધ વિમાન MIG-21ની તમામ ઉડાન પર વાયુસેનાએ લગાવ્યો પ્રતિબંધ

સતત અકસ્માતોનો શિકાર બની રહેલા મિગ 21ના ઉડ્ડયન પર ભારતીય વાયુસેનાએ પ્રતિબંધ મૂક્યો છે. અહેવાલ છે કે વાયુસેનાએ MIG 21 વિમાનના સમગ્ર કાફલાને સેનામાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.

Indian Air Force News:  સતત અકસ્માતોનો શિકાર બની રહેલા મિગ 21ના ઉડ્ડયન પર ભારતીય વાયુસેનાએ પ્રતિબંધ મૂક્યો છે. અહેવાલ છે કે વાયુસેનાએ MIG 21 વિમાનના સમગ્ર કાફલાને સેનામાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. છેલ્લા કેટલાક અઠવાડિયા પહેલા રાજસ્થાનમાં મિગ-21 ક્રેશ થતા 3 જવાનો શહીદ થયા હતા. આ પહેલા પણ આવા અનેક અકસ્માતો નોંધાયા છે જેમાં પાયલોટે જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતોને કારણે એરફોર્સે આ વિમાન પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે.

હાથ ધરવામાં આવી તપાસ 

રાજસ્થાનમાં MIG 21 વિમાન દુર્ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે, પરંતુ 2 અઠવાડિયા પછી અચાનક આ વિમાનને ઉડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, MIG 21ને વર્ષ 1963માં ભારતીય સેનામાં સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતીય સેના પોતાને અપડેટ કરી રહી છે, આ દરમિયાન હથિયારોને અપડેટ કરવું જરૂરી બની ગયું છે. હાલમાં જ તેજસને સેનામાં સામેલ કરવામાં આવ્યું છે, જેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે 48000 કરોડની ડીલ કરવામાં આવી હતી. આ ડીલમાં 83 તેજસ એરક્રાફ્ટને સેનાનો હિસ્સો બનાવવાની વાત હતી.

400 એરક્રાફ્ટ ક્રેશ પીડિતો

વર્ષ 1960માં સેનાનો ભાગ બનેલા મિગ 21ના અકસ્માતોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 400 વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી વર્ષ 2025 સુધીમાં મિગ 21ને તબક્કાવાર સેનામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે. એરફોર્સે અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે કે, તે એરક્રાફ્ટની અછતનો સામનો કરી રહી છે. આ કારણે તે પોતાની સેનામાં 42 સ્ક્વોડ્રન સામેલ કરવા માંગે છે, પરંતુ હાલમાં ભારતીય સેના પાસે માત્ર 32 સ્ક્વોડ્રન છે.

વાયુસેના પાસે 50 મિગ 21 એરક્રાફ્ટ

મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેના પાસે હાલમાં માત્ર 50 મિગ 21 એરક્રાફ્ટ છે. આગામી 3 વર્ષમાં તમામ સ્ક્વોડ્રન નિવૃત્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. જેનો ભવિષ્યમાં ઉપયોગ કરવામાં આવશે.

ભારતીય વાયુસેનાને તેના જૂના થઈ રહેલા લડાકુ કાફલાને બદલવામાં મદદ કરવા માટે, સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 83 તેજસ ફાઇટર જેટ ખરીદવા માટે 48,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો.                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget