શોધખોળ કરો

શું આયુર્વેદિક જડીબુટ્ટી લિવર ખરાબ કરે છે ? જાણો આયુષ મંત્રાલયે શું કહ્યું

સ્વાસ્થ્ય વર્ધક ગુણોના કારણે આ જડીબુટી અમૃત સમાન ગણવામાં આવી છે. આયુષ મંત્રાલયે તેના પર કહ્યું કે, ગિલોયને લિવર ડેમેજ સાથે જોડવું ભ્રમ પેદા કરવા જેવું છે.

નવી દિલ્હીઃ  કોરોનાથી બચાવ તથા ઈમ્યુનિટી વધારવા માટે હાલ ઘણા લોકો ગિલોયનું સેવન કરી રહ્યા છે. તેના સ્વાસ્થ્ય વર્ધક ગુણોના કારણે આ જડીબુટ્ટી અમૃત સમાન ગણવામાં આવી છે. પરંતુ તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે મુંબઈમાં ગત વર્ષે સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ગિલોયનું સેવન કરવાથી લિવર ડેમેજ થયા હોવાના છ મામલા સામે આવ્યા હતા. હવે આયુષ મંત્રાલયે તેના પર કહ્યું કે, ગિલોયને લિવર ડેમેજ સાથે જોડવું ભ્રમ પેદા કરવા જેવું છે.

આયુષ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું, ગિલોય જેવી જડી-બુટ્ટી પર ઝેરીલી પ્રકૃતિનું લેબલ લગાવતાં પહેલા લેખકોએ દિશાનિર્દેશોનું પાલન કરીને છોડની યોગ્ય ઓળખ કરવાની કોશિશ કરવી જોઈતી હતી, જે તેમણે નથી કરી. આયુષ મંત્રાલયે જે પ્રેસ રિલીઝ જાહેર કરી છે તેમાં લખ્યું છે કે, જર્નલ ઓફ ક્લિનિક્લ એન્ડ એક્સપેરિમેંટલ હેપેટોલોજીમાં પ્રકાશિત એક રિસર્ચના આધારે એક મીડિયા રિપોર્ટ આવ્યો છે. જેમાં ગિલોય તરીકે ઓળખાતી જડી બુટ્ટી ટિનોસ્પોરા કોર્ડિફોલિયા (ટીસી)ના ઉપયોગતી મુંબઈમાં છ દર્દીના લિવર ફેલ થયા હોવાનું જણાવાયું છે.

પ્રેસ રિલીઝમાં આગળ લખવામાં આવ્યું છે કે, ગિલોયને લિવરના ક્ષતિ સાથે જોડવું પારંપરિક ચિકિત્સા પદ્ધતિ માટે ભ્રામક અને વિનાશકારી હશે. કારણકે આયુર્વેદમાં ગિલોયનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. વિવિધ વિકારને દૂર કરવામાં ગિલોય સારું પરિણામ આપે છે. આયુષ મંત્રાલયે એમ પણ સ્પષ્ટ કર્યુ છે કે ગિલોય અને તેનો સુરક્ષિત ઉપયોગ પર સેંકડો રિસર્ચ કરવામાં આવ્યા છે. કોઈપણ ક્લિનિકલ સ્ટડીમાં ગિલોયના ઉપયોગથી આડઅસર થઈ હોવાનું સામે આવ્યું નથી.

ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર

દેશમાં સતત દસમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં 10 હજારનો વધારો થતાં ફરીથી ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 930નાં મોત અને 47,240 લોકો સાજા થયા છે. ગઈકાલે 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ હતા. રિકવરી રેટ 97.18 ટકા છે.  દેશમાં સતત 54મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 6 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Results 2025 Live: દિલ્લીની ગાદી પર કોણ કરશે રાજ, વિધાનસભાની 70 બેઠકનું આજે પરિણામ, જાણો અપડેટ્સ
Delhi Election Results 2025 Live: દિલ્લીની ગાદી પર કોણ કરશે રાજ, વિધાનસભાની 70 બેઠકનું આજે પરિણામ, જાણો અપડેટ્સ
AAP કે  BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?
AAP કે BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?
IPL 2025: રાજસ્થાન રોયલ્સે ભૂતપૂર્વ ભારતીય સ્પિનરને બનાવ્યો સ્પિન કોચ
IPL 2025: રાજસ્થાન રોયલ્સે ભૂતપૂર્વ ભારતીય સ્પિનરને બનાવ્યો સ્પિન કોચ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Results 2025 Live: દિલ્લીની ગાદી પર કોણ કરશે રાજ, વિધાનસભાની 70 બેઠકનું આજે પરિણામ, જાણો અપડેટ્સ
Delhi Election Results 2025 Live: દિલ્લીની ગાદી પર કોણ કરશે રાજ, વિધાનસભાની 70 બેઠકનું આજે પરિણામ, જાણો અપડેટ્સ
AAP કે  BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?
AAP કે BJP? દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જાણો કેજરીવાલ,સીસોદિયા અને આતિશીની બેઠક પર શું કહે છે સટ્ટા બજાર?
IPL 2025: રાજસ્થાન રોયલ્સે ભૂતપૂર્વ ભારતીય સ્પિનરને બનાવ્યો સ્પિન કોચ
IPL 2025: રાજસ્થાન રોયલ્સે ભૂતપૂર્વ ભારતીય સ્પિનરને બનાવ્યો સ્પિન કોચ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
Embed widget