શોધખોળ કરો

કોરોના વાયરસના કહેરની વચ્ચે મોદી સરકારે બદલ્યો આ નિયમ, 75 કરોડ લોકો પર પડશે અસર

રામવિલાસ પાસવાન અનુસાર સસ્તું અનાજ મેળવવા માટે હકદાર 75 કરોડ લોકોને છ મહિનાનું રાશન એક સાથે લેવાની છૂટ આપવામાં આવશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વભરમાં તાલાબંધીની સ્થિતિ ઉભી થઈ છે. લોકો પોતાના ઘરની બહાર નીકળીને રાશનનો સ્ટોક કરી રહ્યા છે. આ સ્થિતિની વચ્ચે કેન્દ્રમાં મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.  તેની જાણકારી આપતા ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, નવા નિયમનો ફાયદો દેશના 75 કરોડ લોકોને મળશે. રામવિલાસ પાસવાન અનુસાર સસ્તું અનાજ મેળવવા માટે હકદાર 75 કરોડ લોકોને છ મહિનાનું રાશન એક સાથે લેવાની છૂટ આપવામાં આવશે. હાલમાં તેમને વધુમાં વધુ બે મહિનાનું અનાજ સમય પહેલા લેવાની છૂટ છે. રામવિલાસ પાસવાને ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, ‘અમારા ગોડાઉનમાં અનાજનો પૂરતો ભંડાર છે. અમે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે, તે ગરીબ લોકોને છ મહિનાનાં અનાજનો કોટા એક સાથે લેવાની છૂટ આપે.’ કોરોના વાયરસના કહેરની વચ્ચે મોદી સરકારે બદલ્યો આ નિયમ, 75 કરોડ લોકો પર પડશે અસર પાસવાને કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આ નિર્ણય લેવાયો છે જેથી કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લાગૂ થાય તો ગરીબ લોકોને અનાજ મેળવવામાં તકલીફ ન થાય. હાલમાં પંજાબ સરકારે લોકોને 6 મહિનાનું રાશન ઉઠાવવાની મંજૂરી આપી છે. પાસવાનના કહેવા અનુસાર હાલમાં સરકારી ગોડાઉનમાં 4.35 કરોડ ટનથી પણ વધારે અનાજ છે. જેમાં 272.19 લાખ ટન ચોખા અને 162.79 લાખ ટન ઘઉં છે. સાર્વજનકિ વિતરણ પ્રણાલી માટે એપ્રિલમાં બફરમાં 135 લાખ ટન ચોખા અને 74.2 લાખ ટન ઘઉંનો ભંડાર સુરક્ષિત માનવામાં આવે છે. સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે લોકો ભારતમાં કોરોના વાયરસના ડરથી ઘરમાં રાશન પાણી ભરી રહ્યા છે. રામ વિલાસ પાસવાને કહ્યું કે કોરોના વાયરસ સંકટના સમયે સરકારની પાસે પૂરતા પ્રમાણમાં અનાજ છે. અને સાથે લોકોને આ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget